ખાસ મતદાર સુધારણા કાર્યક્રમનો ૧લી ઓગસ્ટથી પ્રારંભ -રાજ્યભરમાં મતદાર સુધારણા કાર્યક્રમ અન્વયે મતદારયાદીમાં સુધારા-વધારા કરાવી શકાશે ભારતના ચૂંટણી પંચ દ્વારા...
ગાંધીનગર, લોકરક્ષક દળની ભરતીની બહુપ્રતિક્ષિત પરીક્ષાનું પરિણામ આજે જાહેર થઇ ચુક્યું છે. ગુજરાતનાં લાખો વિદ્યાર્થીઓનાં ભવિષ્ય સાથે જાેડાયેલું આ પરિણામ...
ઉદયપુર, રાજસ્થાનના ઉદયપુરમાં મંગળવારે એક દુકાનદારની હત્યાની ચોંકાવનારી ઘટના બની છે. આ હત્યારાઓએ વાતાવરણ ખરાબ કરવા માટે હત્યાની ઘટનાનો વિડીયો...
નવી મુંબઇ , મહારાષ્ટ્રના સાંગલીમાં એકસાથે ૯ લોકોએ આપઘાત કર્યો હોય તેવી કદાચ પહેલી ઘટના સામે આવતા તે વિસ્તારમાં સનસની...
મુંબઈ, ભારતીય શેરબજારમાં વિદેશી સંસ્થાઓની નવ મહિનાથી ચાલી રહેલી જંગી વેચવાલી, વૈશ્વિક અર્થતંત્ર ઉપર ઘેરાય રહેલા મંદીના વાદળો વચ્ચે આજે...
મુંબઈ, મહારાષ્ટ્રમાં રાજકીય રાજરમતમાં એક વખત ફજેતી થયા બાદ હવે બીજેપી સંપૂર્ણપણે સતર્કતા દાખવીને આગળ વધી રહી છે. ગઈકાલે સુપ્રિમ...
મુંબઈ, ગીતકાર જાવેદ અખ્તરે અભિનેત્રી કંગના રણૌત સામે કરેલા બદનક્ષી કેસમાં આખરે કંગના આગામી ચોથી જુલાઈએ કોર્ટમાં હાજર થવા માટે...
મુંબઈ, મુંબઈમાં કુર્લા સ્થિત એક ૪ માળની બિલ્ડિંગ અચાનક સોમવારે રાત્રે ધરાશયી થઈ હતી. આ દુર્ઘટનામાં ૧૦ લોકોના મોત થયા...
મહારાષ્ટ્રના રાજકારણમાં હવે રાજ્યપાલની એન્ટ્રી મુંબઈ, મહારાષ્ટ્રમાં રાજકીય ખેંચતાણ વચ્ચે હવે રાજ્યપાલ પણ મેદાને આવ્યા છે અને ઉદ્ધવ સરકારનો ઉઘડો...
મુંબઈ, મહારાષ્ટ્રના રાજકારણમાં સંકટનો સમય ચાલુ છે. શિંદે જૂથના ધારાસભ્યોની અયોગ્યતાની સાથે અન્ય મુદ્દે સુપ્રીમ કોર્ટે ૧૧ જુલાઈ સુધી રોક...
મુંબઈ, નેશનલ એન્ટી-પ્રોફિટિયરિંગ ઓથોરિટી (એનએએ)એ જીએસટીના અમલીકરણ બાદ ભાવમાં અનુરૂપ ઘટાડો કરીને ઘર ખરીદનારાઓને રૂ. ૬.૪૬ કરોડથી વધારાની ઇનપુટ ટેક્સ...
મુંબઈ, સિનેમાની દુનિયામાં વધુ એક બાયોપિક ફિલ્મ આવવાની છે. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જીવન પર આધારિત ફિલ્મની ચર્ચા છેલ્લા...
નવી દિલ્હી, બાંગ્લાદેશે સામેની ટેસ્ટ સીરીઝ વેસ્ટ ઈન્ડિઝે ૨-૦થી જીતી લીધી છે. તો બીજી તરફ ઈંગ્લેન્ડે વર્તમાન ટેસ્ટ ચેમ્પિયન ન્યુઝીલેન્ડને...
નવી દિલ્હી , મહારાષ્ટ્રમાં ભાજપે સરકાર બનાવવાની કવાયત શરૂ કરી દીધી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શિવસેનાના એકનાથ...
નવી દિલ્હી , ન્યૂઝીલેન્ડને ઘરઆંગણે ૩-૦થી ટેસ્ટ સિરિઝમાં હરાવ્યા બાદ હવે ઈંગ્લેન્ડની નજર ભારત સામેની એક માત્ર ટેસ્ટ મેચ પર...
નવી દિલ્હી, સામાન્ય લોકો પર મોંઘવારીનો માર લોટ બાદ હવે ચોખા પર પણ પડશે. દેશના અનેક રાજ્યોમાં ચોખાના ભાવ મોંઘા...
મારુતિ સુઝુકીના ચેરમેન આર સી ભાર્ગવની જાહેરાત નવી દિલ્હી ,મારુતિ સુઝુકીના ચેરમેન આર સી ભાર્ગવે જણાવ્યું છે કે, જાે સરકારના...
જેરૂસલેમ, કદમાં નાનુ ઈઝરાયેલ પોતાના લડાકુ મિજાજ અ્ને અત્યાધુનિક શસ્ત્રો બનાવવા માટે જાણીતુ છે. એર ડિફેન્સ સિસ્ટમ આયરન ડોમથી માંડીને...
ગાંધીનગર, ગુજરાત રાજ્યમાં આજે કોરોનાના કુલ ૪૭૫ કેસ નોંધાયા છે. તો બીજી તરફ ૨૪૮ દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર...
બર્લિન, રશિયાના યુક્રેન પરના આક્રમણને કારણે વિશ્વ જગતમાં અરાજકતાનો માહોલ સર્જાયો છે. ખાસ કરીને આર્થિક મોરચે બંને દેશો કોમોડિટી અને...
મુંબઈ, ગુડ્સ એન્ડ સર્વિસ કાઉન્સિલની પ્રથમ દિવસની બેઠકમાં કર્ણાટકના નાણામંત્રીએ રજૂ કરેલા અહેવાલને મંજુરી મળી હોવાનું જાણવા મળ્યું છે. આ...
મુંબઈ, સ્થાનિક શેરબજારો મંગળવારે શરૂઆતના ઘટાડામાંથી સુધર્યા હતા અને નજીવા વધારા સાથે બંધ થયા હતા. મુખ્ય સૂચકાંકો બીએસઈ સેન્સેક્સ અને...
મુંબઈ, ભારતના સૌથી મોટા ઉદ્યોપતિ અને એશિયાના સૌથી મોટા ધનકુબેર, રિલાયન્સ સમૂહના વડા મુકેશ અંબાણીએ રિલાયન્સ જિયોના ડાયરેક્ટર પદેથી રાજીનામું...
મોરબી, રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા તા.૨૯-૦૬-૨૦૨૨ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે, રાજકોટ- મોરબી હાઇવે, રામદેવપીર મંદીરની બાજુમાં, આઇ.ટી.આઇ.- ટંકારા ખાતે ઔધોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતીમેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરી દાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે, જેથી ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક, નોનમેટ્રીક /એસએસસી /એચએચસી /આઇટીઆઇ /સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા ૧૮ થી ૩૫ વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારોએ, તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇજના ફોટોગ્રાફ, અધારકાર્ડ, બાયોડેટા વગેરે સાથે સ્વખર્ચે ભરતીના સ્થળે, નિયત સમયે અને તારીખે અચુક ઉપસ્થિત રહેવું. રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી નહી કરાવેલ ઉમેદવારો પણ હાજર રહી શકશે તેમ જિલ્લા રોજગાર અધિકારી-મોરબીની યાદીમાં જણાવાયું...
ખાડિયા, રાયપુર, કાલુપુર, પ્રેમદરવાજા, તંબુ ચોકી સહિતના વિસ્તારોમાં સામાજિક-ધાર્મિક આગેવાનોએ કર્યું સ્વાગત, સન્માન ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં ...
