Western Times News

Gujarati News

અમદાવાદ, ગુજરાત કોંગ્રેસમાં આતંરિક વિખવાદ અને જૂથવાદને લીધે પાર્ટીના નવા અને યુવા નેતાઓને સાઇડ લાઇન કરવામાં આવે છે,આંદોલનકારીમાંથી મોટા નેતા...

અમદાવાદ, ભગવાન જગન્નાથ દર વર્ષે અષાઢી બીજના દિવસે અમદાવાદમાં નગરચર્યાએ નીકળે છે. પરંતુ કોરોના મહામારીને કારણે સતત બે વર્ષ સુધી...

નવી દિલ્હી, સંયુક્ત આરબ અમીરાત (UAE) ના પ્રમુખ શેખ ખલીફા બિન ઝાયેદ અલ નાહયાનનું 73 વર્ષની ઉમેરે શુક્રવારે નિધન થયું છે.રાષ્ટ્રપતિ ઝાયેદ...

નવીદિલ્લી, ભારતમાં છેલ્લા ત્રણથી ચાર દિવસથી રોજના ૩૦૦૦ આસપાસ કેસ આવી રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના શુક્રવાર(૧૩ મે)ના રોજ જાહેર...

નવી દિલ્હી, દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું કે ભાજપની દિલ્હીમાં બુલડોઝર ફેરવવાની મોટી યોજના છે. તેમણે કહ્યું કે મેં...

નવીદિલ્હી, કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે જણાવ્યું હતું કે, કૃષિ ક્ષેત્રે કોરોના રોગચાળા દરમિયાન ખૂબ સારું...

અમદાવાદ, ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ ની પક્ષ સાથેની નારાજગીએ ગંભીર સ્વરૂપ લીધું છે, હાર્દિકની છેલ્લા કેટલાક દિવસની ગતિવિધિઓ...

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગ દ્વારા ૨૨ એપ્રિલથી તબક્કાવાર એડવાન્સ ટેક્સ રિબેટ યોજના જાહેર કરવામાં આવી...

આણંદ, આણંદના ઉમરેઠ અને ભાલેજ પોલીસ સ્ટેશન તાબેના ત્રણ અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં અવકાશમાંથી અજાણી ભારેખમ ગોળા જેવી વસ્તુઓ પડી...

મુંબઇ, સેન્સેક્સ ગઇકાલે ૧,૧૫૮.૦૮ પોઈન્ટ (૨.૧૪ ટકા)ના ઘટાડા સાથે ૫૨,૯૩૦.૩૧ પોઈન્ટ પર બંધ થયો હતો. એ જ રીતે દ્ગજીઈ નિફ્ટી...

નવીદિલ્હી, દિલ્હીમાં ચાલી રહેલી બુલડોઝર કાર્યવાહીનો વિરોધ કરનાર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લા ખાન સહિત ૬ લોકોની ધરપકડ કરવામાં આવી...

નવીદિલ્હી, ચીન સાથે ચાલી રહેલા સીમા વિવાદ વચ્ચે ભારતીય સેનાએ તેની ઉત્તરી સરહદ પર મજબૂત પકડ મેળવવા માટે વધુ હથિયાર...

હૈદરાબાદ, વારાણસીની એક જિલ્લા અદાલતે ગુરુવારે જ્ઞાનવાપી કેસમાં કોર્ટ કમિશનરને હટાવવાની અરજીને ફગાવી દીધી હતી. આ સાથે તેમના સહયોગમાં વધુ...

કંપનીના ખુલ્લા કમ્પાઉન્ડમાં રહેલ સ્ટરલ પાંખીયા ૧૦ નંગ કિંમત રૂપિયા ૧.૭૫ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર. (વિરલ રાણા) ભરૂચ,સાયખા ગામમાં...

બી ડિવિઝન પોલીસે પતિ સહિત ચાર સાસરીયાઓ સામે ગુનો દાખલ કરી તપાસ હાથધરી. (વિરલ રાણા) ભરૂચ,ભરૂચના પશ્ચિમ વિસ્તારની એક પરણીતાએ...

દે.બારીયા,દસેક દિવસ પહેલાંના સામાન્ય ઝઘડાથી અપમાનિત થયેલા ધાનપુર તાલુકાના કાંટુ ગામના યુવકે તેના જ ગામના ૧૦ વર્ષીય અને પાંચ વર્ષીય...

ગોળ- પરગણાના વાડામાંથી બહાર આવી વિશ્વકર્મા સ્કીલ યુનિવર્સિટીની સ્થાપનાની દિશામાં વિચારવાની જરૂર છે-મંત્રીશ્રી જગદીશભાઇ વિશ્વકર્મા (માહિતી બ્યુરો, પાલનપુર) પાલનપુર તાલુકાના...

સંતરામપુર નગર માં પરણિતાનું પતિ અને નણંદે ઢોર માર મારીને ગળે ફાંસો આપી ને મોત નિપજાવવાના બનાવ માં પોલીસે ખુન...

માનનીયા સંસદ સભ્ય શ્રીમતી પૂનમબેન માડમ દ્વારા આજે ખંભાળિયા રેલ્વે સ્ટેશન ખાતે આયોજિત કાર્યક્રમમાં આજે 4.34 કરોડ રૂ ની કિંમતની...

૧૧ સ્વ સહાય જૂથોને લોનના ચેક અને ૩૫૮ જૂથોને ધિરાણ અપાયું (માહિતી બ્યુરો, પાલનપુર) બનાસકાંઠા જિલ્લાના ડીસા મુકામે રાષ્ટ્રીય ગ્રામીણ...

ગોધરા,રાજ્યના દસ જિલ્લાના ૫૩ આદિવાસી તાલુકામાં ક્ષય રોગની તપાસ અને કોવિડ જાગૃતિ માટે ૪૨ વાહનોને ફ્લેગ ઓફ કરાવતા આદિજાતિ વિકાસ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.