Western Times News

Gujarati News

Search Results for: અજીત ડોભાલ

નવીદિલ્હી: અમેરિકાના વિદેશમંત્રી બ્લીંકન ભારત આવ્યા જ્યા તેમણે ભારતના વિદેશમંત્રી એસ જયશંકર સાથે ૧ કલાક વાતચીત કરી હતી. ચર્ચા કર્યા...

નવી દિલ્હી: કોરોના સંક્રમણની વર્તમાન સ્થિતિને જાેતા અમરનાથ યાત્રા રદ્દ રદ્દ કરી દેવામાં આવી છે. સતત બીજીવાર કોવિડ-૧૯ને કારણે અમરનાથ...

વૉશિંગટન: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જાે બાઇડન અને ઉપ-પ્રમુખ કમલા હેરિસે ભારત અને દેશના નાગિરકોની કોવિડની બીજી લહેર વચ્ચે મદદ કરવાનું આશ્વાસન...

ઇસ્લામાબાદ: ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધોમાં આવેલી તિરાડ હવે ધીરે ધીરે ભરવા લાગી છે અને બંન્ને દેશ એક બીજાથી પરસ્પર...

નવીદિલ્હી, હજુ તો ૨૬મી જાન્યુઆરીએ દિલ્હીમાં લાલ કિલ્લાની હિંસાની આગ હજુ ઠરી પણ નથી ત્યાં બીજી તરફ ભારતની રાજધાની દિલ્હીમાં...

નવીદિલ્હી, નગરોટા અથડામણને લઇ ભારત સખ્ત નારાજ છે. વિદેશ મંત્રાલયે આજે સવારે નવીદિલ્હી ખાતે પાકિસ્તાનના ઉચ્ચાયુકતનેો બોલાવી કડક ફટકાર લગાવી...

શ્રીનગર : જમ્મુ કાશ્મીરના નગરોટામાં આતંકીઓ સાથે ભારતીય સુરક્ષાદળોની અથડામણ પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક્શન મોડમાં આવી ગયા છે. પીએમ...

નવીદિલ્હી, ભારત પહેલીવાર ૩૦ નવેમ્બરે યોજાનાર શંઘાઇ સહયોગ સંગઠન(એસસીઓ)ની વર્ચુઅલ સંમેલનની મેજબાની કરનાર છે.વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે આ સંમેલન...

નવી દિલ્હી: પૂર્વ લદાખમાં તણાવના સમાધાન માટે ભારતે સોમવારે ચીન સાથે સાતમા તબક્કાની સૈન્ય વાર્તામાં ચીનને એપ્રિલ પહેલાની યથાસ્થિતિ પૂર્વવત...

નવીદિલ્હી, વૈશ્વિક મંચ પર એકવાર ફરીથી પાકિસ્તાનને પછડાટ ખાવી પડી છે. વાત એ છે કે પાકિસ્તાને રશિયામાં થયેલા શંધાઇ સહયોગ...

નવીદિલ્હી, રક્ષા મંત્રી રાજનાથસિંહે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ ચીફ ઓફ ડિફેંસ સ્ટાફ જનરલ બિપિન રાવત અને ત્રણેય સેના પ્રમુખોની...

નવી દિલ્હી, વાસ્તવિક નિયંત્રણ રેખા,એલએસી (LAC) પર તણાવ ઓછો કરવા માટે ભારત અને ચીનની વચ્ચે અનેક વાર કમાન્ડર સ્તરની વાતચીત...

નવીદિલ્હી: ઉત્તર પૂર્વી દિલ્હીમાં હિંસા અને ઉપદ્રવમાં મરનારની સંખ્યા વધીને ૨૭ સુધી પહોંચી ગઈ છે. હિંસામાં ૫૬ પોલીસકર્મીઓ સહિત લગભગ...

નવી દિલ્હી : દિલ્હી હિંસા મામલાને લઈને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે દિલ્હી સરકાર મૃતકોના પરિવારજનોને 10-10 લાખ...

કરો અથવા તો મરોના ટાસ્ક આપીને ત્રાસવાદીઓને મોકલાયા : ગુપ્તચર સંસ્થાઓ દ્વારા વાતચીતના કેટલાક કોડને ઇન્ટરસેપ્ટ કરવામાં આવ્યા બાદ સુરક્ષા...

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 8 ઓગસ્ટના રોજ રાત્રે 8 વાગ્યે આકાશવાણી ઉપર જમ્મુ-કાશ્મીર મુદ્દે કેન્દ્ર સરકારના નિર્ણય વિશે...

જમ્મુ-કાશ્મીરમાં મહત્ત્વપૂર્ણ કામગીરી કરવા માટે કેન્દ્ર સરકાર સતર્ક બની : લોકસભામાં આજે બિલ પસાર થતાં જ સરકાર મહત્ત્વપૂર્ણ નિર્ણય લેશેઃ...

નવી દિલ્હીઃવડાપ્રધાન નરેન્દ્ર મોદીના લોક કલ્યાણ માર્ગપર આવેલા તેમના ઘરે કેબિનેટ બેઠક કરી હતી. આ બેઠક અંદાજે ૧૦.૧૫ વાગતા પૂર્ણ...

નવીદિલ્હી, નવી દિલ્હી ખાતે નોર્થ બ્લોકમાં ગૃહમંત્રાલયના કાર્યાલયમાં કામ કામનો સમય વધી ગયો છે. ગૃહમંત્રી અમીત શાહ કામમાં ખૂબ વ્યસ્ત...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.