Western Times News

Gujarati News

Search Results for: એસ જયશંકર

નવીદિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે (૧૭ સપ્ટેમ્બર) તાજિકિસ્તાનની રાજધાની દુશાંબેમાં શાંઘાઈ સહયોગ સંગઠનની વાર્ષિક શિખર બેઠક(એસસીઓ)ને ડિજિટલ માધ્યમથી સંબોધી હતી,...

નવીદિલ્હી, તાલિબાને અફઘાનિસ્તાન પર કબ્જાે મેળવી લીઘા બાદ ભારત શહિદ અનેક દેશના નાગરિકો કાબુલમાં ફસાયેલા છે. જેથી પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને...

દુશાન્બે:  વિદેશ મંત્રી એસ જયશંકરે અફઘાનિસ્તાનના પોતાના સમકક્ષ મોહમ્મદ હનીફ અતમર સાથે તઝાકિસ્તાનની રાજધાની દુશાન્બેમાં મુલાકાત કરી અને આ દરમિયાન...

નવીદિલ્હી: પાકિસ્તાન પર પરોક્ષ રીતે નિશાન સાંધતા ભારતે કહ્યું હતું કે અફઘાનિસ્તાનમાં કાયમી શાંતિની સ્થાપના માટે આતંકીઓની સલામત આશ્રયસ્થાનોને તાત્કાલિક...

નવીદિલ્હી: સીમા પર શાંતિ અને સ્થિરતાને દ્વિપક્ષીય સંબંધોમાં પ્રગતિ માટે જરૂરી બતાવતા ભારતે ચીનને કહ્યું કે પૂર્વી લદ્દાખમાં સૈનિકોની પૂર્ણ...

નવી દિલ્હી, ખેડૂત આંદોલન પર કેનેડાના પીએમ જસ્ટીન ટ્રુડોએ કરેલા ચંચૂપાતના પગલે ભારત સરકાર લાલચોળ છે અ્ને હવે બંને દેશના સબંધોમાં...

નવીદિલ્હી, વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે બહુપક્ષવાદ ગંભીર ખતરામાં છે અને સંયુકત રાષ્ટ્રમાં સુધાર વૈશ્વિક સમુદાયના હિતમાં છે. જયશંકરે...

નવીદિલ્હી, રક્ષા મંત્રી રાજનાથસિંહે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ ચીફ ઓફ ડિફેંસ સ્ટાફ જનરલ બિપિન રાવત અને ત્રણેય સેના પ્રમુખોની...

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં ગુજરાતની વૈશ્વિક વિકાસ યાત્રામાં વધુ એક ગૌરવ સન્માન ઉમેરાયું છે. યુ.એસ. ઇન્ડીયા સ્ટ્રેટેજિક પાર્ટનરશીપ...

નવી દિલ્હી, લદ્દાખમાં સ્થિતિ અત્યંત સ્ફોટક હોવાનો સ્વીકાર વિદેશમંત્રી એસ જયશંકરે કર્યો છે. વિદેશ મંત્રી જયશંકરે પહેલીવાર ભારત-ચીન તનાવ અંગે...

નવી દિલ્હી,  ઇઝરાયેલનું એક જહાજ આ દિવસોમાં ચર્ચામાં છે. આ માલવાહક જહાજ ઈરાન દ્વારા કબજે કરવામાં આવ્યું છે. જહાજમાં કુલ...

નવી દિલ્હી, વિદેશ મંત્રી એસ જયશંકરે ઈરાનના વિદેશ મંત્રી હોસેન અમીર-અબ્દુલ્લાહિયન સાથે વાત કરી. ઈરાન દ્વારા કબજે કરવામાં આવેલા ઈઝરાયલી...

૧૯૭૪માં તત્કાલિન પીએમ ઈન્દિરા ગાંધી સરકાર અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ શ્રીમાવો ભંડારનાયકે વચ્ચે એક સંધિ થઈ હતી. જે હેઠળ ભારતે કચ્ચાતિવુ...

AIના નામ પર છૂટછાટ બંધ, મંજૂરી ફરજિયાત (એજન્સી)નવી દિલ્હી, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કે AIના નામે માર્કેટમાં એક આશ્ચર્યજનક કૌભાંડ ચાલી...

નવી દિલ્હી, ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો છેલ્લા કેટલાક સમયથી સારા નથી. ખાલિસ્તાનને લઈને કેનેડામાં વધી રહેલા વિરોધને લઈને ભારત...

માર્ગમાં ઠેર-ઠેર બંને મહાનુભાવોનું ભવ્ય સ્વાગતઃ હોટલ લીલા ખાતે બંને દેશોના પ્રતિનિધિમંડળોની મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ-વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુએઈના રાષ્ટ્રપતિ...

અમેરિકાના કેલિફોર્નિયામાં સ્થિત એક હિન્દુ મંદિરમાં તોડફોડ કેલિફોર્નિયામાં જે હિંદુ મંદિર પર હુમલો થયો તે હેવર્ડમાં આવેલું છે, ખાલિસ્તાની સમર્થકોએ...

વિદેશમંત્રી જયશંકરને મદદ માટે વિનંતી કરાઈ (એજન્સી)નવી દિલ્હી, ભારતનો એક શીખ વિદ્યાર્થી તાજેતરમાં યુકેમાં લાપતા થઈ ગયો છે અને તેનો...

ખાલિસ્તાની આતંકવાદી પન્નુ સહિતના મુદ્દાઓ પર થઈ ચર્ચા સંરક્ષણ ક્ષેત્રે ભારત-અમેરિકા વચ્ચે મહત્ત્વપૂર્ણ સમજૂતી નવી દિલ્હી, ભારત અને યુ.એસ.એ વચ્ચે...

રાજદ્વારીઓની સુરક્ષામાં પ્રગતિ બાદ કેનેડાના લોકો માટે ભારત વિઝા શરૂ કરશે (એજન્સી)નવી દિલ્હી, વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું છે કે...

વડાપ્રધાન મોદીએ એક પણ દિવસની રજા લીધી નથી નવી દિલ્હી, નરેન્દ્ર મોદીએ ૨૦૧૪માં દેશની સત્તા સંભાળી ત્યારથી છેલ્લાં ૯ વર્ષમાં...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.