Western Times News

Gujarati News

Search Results for: કોરોના કાળ

દાહોદની ઝાયડ્સ મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલમાં વયોવૃદ્ધ નર્સ જૈમિનીબેન કોરોનાથી ડર્યા વિના દર્દીઓની સેવા કરે છે આલેખન – દર્શન...

સુરત: છેલ્લા કેટલાક દિવસથી ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરતી મહિલા હાલમાંનગર સેવિકા તરીકે ચૂંટણી જીતીને આવ્યા છે. જાેકે હાલમાં...

SMS- સોશ્યલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને સેનિટાઈઝેશન…થી કોરોનાને હરાવી શકાશે...- સોશ્યલ ડિસ્ટન્સિંગને આપણે દૈનિક જીવન પ્રક્રિયાનો હિસ્સો બનાવવો જરૂરી છે.... -ડોક્ટર...

અમદાવાદ: શહેરના વિવિધ વિસ્તારોમાં બે યુવતી સહીત કુલ ચારે અલગ અલગ કારણસર આત્મહત્યા કરી લીધી હતી. સાબરમતી સહજ સેન્ચુરીમાં રહેતી...

નવી દિલ્હી, 2020ના માર્ચ એપ્રિલથી આરંભાયેલા કોરોના કાળમાં દેશના અબજોપતિઓની સંપત્તિમાં 35 ટકા જેટલો વધારો થયો હતો જ્યારે ગરીબો અને...

છોટાઉદેપુર જિલ્લાના નાગરિકોની સુવિધા માટે રૂ. ૬૧૩.૧૯ કરોડના વિકાસ કામોનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે લોકાર્પણ-ખાતમુહૂર્ત સંપન્ન મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે...

ગોરખપુર, ગોરખપુરના મોહદ્દીપુર નિવાસી સોફટવેયર એન્જીનીયરના સવા વર્ષ પહેલા લગ્ન થયા હતાં પત્ની એમબીએ છે કોરોનાને કારણે એન્જીનીયર વર્ક ફ્રોમ...

એકલા અમદાવાદ મહાનગરમાં રૂ. ૨૮૫૭ કરોડના કામો કોરોના કાળ દરમ્યાન જનતા જનાર્દનને ચરણે ધર્યા છે:- વિજયભાઇ રૂપાણી કોરોના સંક્રમણ કાળમાં...

નવીદિલ્હી, કોરોના મહામારી અને લોકડાઉનના કારણે દેશમાં ઉભી થયેલ આર્થિક સ્થિતિને લઇ કોંગ્રેસ દ્વારા સતત સરકાર પર પ્રહારો કરવામાં આવી...

મુસ્લિમ સમાજે પોલીસ પરિવારનું સન્માન કરી આભારની લાગણી વ્યક્ત કરી વૈશ્વિક મહામારી કોરોના કાળ ચાલી રહ્યો હોય કુદકે ને ભુસ્કે...

છેલ્લા ત્રણ મહિનાથી માર્કેટમાં ક્રેડીટ  પર માલ આપવાનું લગભગ બંધ (પ્રતિનિધિ)અમદાવાદ, કોરોનાના કારણે લોકડાઉન અને ત્યારપછી અનલોકની સ્થિતિમાં કામ-ધંધાના હજુ...

નવીદિલ્હી, સરકાર મહામારીથી ઝઝુમી રહેલ ભારતીય અર્થવ્યવસ્થાને બહાર લાવવા માટે આયાત ઘટાડવા અને નિર્યાત વધારવા પર ભાર આપી રહી છે...

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં શટલ રીક્ષાઓનું સામ્રાજય ઘણા વર્ષોથી છે પરંતુ કોરોનાને કારણે માત્ર બે જ પેસેન્જર બેસાડવાના નિયમને કારણે...

નવીદિલ્હી, કોરોનાની મહામારી વચ્ચે સમગ્ર વિશ્વ તેની વેક્સિન શોધવાના પ્રયાસ કરી રહ્યું છે. તેવામાં ગત દિવસોમાં યોગગુરુ બાબા રામદેવે કહ્યું...

મુંબઈ: કોરોના કાળમાં વિશ્વભરની અર્થ વ્યવસ્થાને મોટો ફટકો પડ્યો છે. વેપાર-ધંધા ઠપ્પ રહેવાના કારણે કંપનીઓને જંગી નુક્સાન વેઠવું પડી રહ્યું...

મુંબઈ: કોરોના કાળમાં વિશ્વભરની અર્થ વ્યવસ્થાને મોટો ફટકો પડયો છે. વેપાર-ધંધા ઠપ્પ રહેવાના કારણે કંપનીઓને જંગી નુક્સાન વેઠવું પડી રહ્યું...

સાકરીયા:   કોવિડ-19 થી જ્યારે આખું વિશ્વ પોતાના ઘરોમાં બંધ છે,ત્યારે આધુનિક વિજ્ઞાનની સહાયતા સાથે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર, શાંતિકુંજ,હરિદ્વારના તત્વાવધાનમાં...

કોરોનાની કોઈ દવા નથી ત્યારે તુલસી જેવા આયુર્વેદિક ઉપચારોથી જ કોરોના સામે જંગ જીતી શકશેઃ સીએમ અમદાવાદ, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ...

અમદાવાદમાં કોરોના કાળ દરમિયાન મૃત્યુ દરમાં ૩.૪ ટકા જેટલો વધારો થયો હતો (દેવેન્દ્ર શાહ) અમદાવાદ, વૈશ્વિક મહામારી કોરોના વાયરસે ભારે...

પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયેલા ૧૮૪ ગુજરાતી માછીમારોની વતનવાપસી-વાઘા બોર્ડરથી વડોદરા આવેલા જીંદાદિલ સાગર ખેડૂઓને  મંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલે મ્હોં મીઠા...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.