વિશાખાપટ્ટનમ, યુક્રેન સાથે ચાલી રહેલા વિવાદની અસર ભારતીય નૌકાદળની ‘મિલન’ કવાયત પર પણ જાેવા મળી રહી છે. વિશાખાપટ્ટનમમાં શુક્રવારથી શરૂ...
Search Results for: ભારતીય નૌસેના
ચંડીગઢ, મુસીબતના સમયે ઉધાર લીધેલા પૈસા કે લોન પાછી ચુકવવામાં આનાકાની કરનારાઓ માટે ભારતીય નૌસેનાના એક નિવૃત્ત અધિકારીએ દાખલો બેસાડ્યો...
નવી દિલ્હી, ચાર ડિસેમ્બરે ઉજવાનારા નેવી ડેના એક દિવસ પહેલા નૌસેના ચીફ એડમિરલ આર હરીકુમારે આજે કહ્યુ હતુ કે, દેશના...
વોશિંગ્ટન, રશિયન એર ડિફેન્સ સિસ્ટમ એસ-૪૦૦ ખરીદવા બદલ ભારત પર પ્રતિબંધ મુકવાની અમેરિકામાં ઉઠેલી માંગણી વચ્ચે અમેરિકન કોંગ્રેસના એક રિપોર્ટમાં...
નવી દિલ્હી: ભારતીય નૌસેના બુધવારથી હિંદ મહાસાગર ક્ષેત્રમાં અમેરિકી નૌસેના કેરિયર સ્ટ્રાઈક ગ્રુપ (સીએસજી) રોનાલ્ડ રીગન સાથે બે દિવસીય વ્યાપક...
ગુજરાત સરકાર અને DRDOના અધિકારીશ્રીઓ વચ્ચે બેઠક યોજાઈ-દર્દીઓનો રિકવરી રેટ વધારવાની વ્યૂહરચના પર વિચાર-વિમર્શ- ‘કોવીડ સાથી'ની મદદથી દર્દીને સ્વજન સાથે...
અમદાવાદ, પોરબંદર ખાતે ભારતીય નેવલ શીપ (INS) સરદાર પટેલ પર 09 માર્ચ 2021ના રોજ તટવર્તીય સુરક્ષા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું...
અમદાવાદ, ગુજરાતમાં 1640 કિમી લાંબો દરિયાકાંઠો છે જે ભારતમાં સૌથી લાંબો દરિયાકાંઠો ધરાવતા રાજ્ય તરીકે ગણાય છે. વધુમાં, રાજ્યમાં 102...
નવી દિલ્હી, ભારતીય નૌસેના ૧૦ માર્ચે મુંબઈ ખાતે ત્રીજી સ્કોર્પિયન શ્રેણીની સબમરીન આઈએનએસ કરંજને સેનામાં સામેલ કરશે. ભારતીય નૌસેનાએ પહેલેથી...
નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે નૌસેનાનું સેવાનિવૃત્ત એકક્રફ્ટા કેરિયર જહાજ INS વિરાટને તોડવા પર રોક લગાવી છે. એનવિટેક મરીન કંસલ્ટેંટ્સ લિમિટેડ નામની...
અમદાવાદ, ચીફ ઓફ નેવલ સ્ટાફ (CNS) એડમીરલ કરમબીરસિંહે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ ગુજરાતના ઓખા ખાતે ભારતીય નૌસેનાના ફોરવર્ડ ઓપરેટિંગ બેઝINS દ્વારકાની મુલાકાત લીધી...
નવી દિલ્હી, ભારત અને વિયેતનામની નૌકા સેના આવતી કાલથી બે દિવસની સહિયારી કવાયત સાઉથ ચીની સમુદ્રમાં કરવાના છે. સ્વાભાવિક રીતેજ...
નવી દિલ્હી, ભારતીય નૌ સેનાને પોતાના એક ટોચના અધિકારીને કોરોનાના કારણે ગુમાવી દેવા પડ્યા છે. નૌ સેનાના કહેવા પ્રમાણે વાઈસ...
ભારતીય નૌસેનાનું સ્વદેશી ટૉરપીડો વરુણાસ્ત્ર તૈયાર થઈ ગયુ છે. વરુણાસ્ત્રનો પહેલો જથ્થો નૌસેના માટે રવાના કરી દેવાયો છે. આને ચલાવ્યા...
નવીદિલ્હી, આગામી દિવસોમાં મુંબઇ હુમલા ૨૬/૧૧ની વર્ષગાંઠ છે જેના પર બોલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંભવિત આતંકી હુમલાને નિષ્ફળ કરવા માટે...
નવી દિલ્હી, ડાયમંડ ઉદ્યોગપતિ નીરવ મોદીને દેશમાં પ્રત્યર્પણ કરવાની દિશામાં ભારતીય અધિકારીઓને વધુ એક સફળતા મળી છે. બ્રિટિશ કોર્ટે નીરવ...
નવી દિલ્હી, ચીન સાથે વધી રહેલા તનાવની વચ્ચે ભારતીય નૌ સેનાએ પોતાની તાકાત બતાવી છે.નૌસેનાના જહા આઈએનએસ પ્રબલ પરથી લોન્ચ કરેલી...
ભાવનગર, ભારતીય નૌસેનામાં 30 વર્ષ સુધી સેવા આપનાર ભારતીય સેનાના માન સમાન યુદ્ધ જહાજ આઇએનએસ વિરાટના છેલ્લી વિદાય લઇ લીધી...
નવી દિલ્હી: ચીનની સાથે ચાલી રહેલા ગંભીર સરહદ વિવાદની વચ્ચે ભારત અને ઓસ્ટ્રેલિયાની નૌસેના બે દિવસીય યુદ્ધાભ્યાસ કરશે. આ યુદ્ધાભ્યાસ...
7 મેથી તબક્કાવાર પ્રક્રિયા શરૂ કરવામાં આવશે PIB Ahmedabad, ભારત સરકાર વિદેશમાં ફસાયેલા ભારતીયોને અનિવાર્યતાના આધારે તબક્કાવાર વતન પરત લાવવાની સુવિધા...
નવીદિલ્હી, ભારતીય નૌસેનામાં સેવારત મહિલા અધિકારીઓ માટે કાયમી કમિશન બનાવવાનો આદેશ કર્યો છે. આ નિર્ણય જસ્ટિસ ડી વાઇ ચંદ્રચૂડ અને...
અમદાવાદ, શનિવાર ભારતીય નૌસેના ના આઈ.એન.એસ. સતલજ ની પોરબંદર ની મુલાકાત સાથે 21 જૂન 19 ના રોજ પોરબંદર ખાતે ગુજરાત...
નવી દિલ્હી, ભારતીય નૌસેનાએ ફરી એકવાર પોતાની બહાદુરી બતાવી દીધી છે. નૌકાદળે શુક્રવારે સોમાલિયાના પૂર્વ કિનારે બીજા જહાજને હાઇજેક કરવાના...
નવી દિલ્હી, એડનની ખાડીમાં ૨૭ જાન્યુઆરીએ એમવી માર્લિન લુઆન્ડા નામના જહાજ પર અચાનક આગ ફાટી નીકળી હતી અને જહાજના ક્રુ...
અમદાવાદ, કર્ણાવતી યુનિવર્સિટીનો ચોથો પદવીદાન સમારંભ - ‘કૉન્વોકેશન ૨૦૨૩’ ૮ નવેમ્બર બુધવારના રોજ કર્ણાવતી યુનિવર્સિટીના કેમ્પસમાં યોજાયો હતો. કર્ણાવતી યુનિવર્સિટીના...