Western Times News

Gujarati News

Search Results for: ભારતીય નૌસેના

નવીદિલ્હી: ચક્રવાતી વાવાઝોડામાં ફસાયેલા અરબ સાગરમાં ડૂબેલા બાર્જ પી ૩૦૫થી ગુમ ૭૫ લોકોમાંથી અત્યાર સુધીમાં ૨૬ લોકોના મોત થયાની ખરાઈ...

ઇસ્લામાબાદ: પાકિસ્તાન ખાતે ઇસ્લામાબાદ હાઇકોર્ટે વિદેશ કાર્યાલયને નિર્દેશ આપ્યો છે કે તે કુલભૂષણ જાધવ મામલામાં આંતરરાષ્ટ્રીય અદાલતના નિર્ણયને લાગુ કરવાના...

ભારતીય નૌસેનાની અગ્રણી ઇલેક્ટ્રિકલ તાલિમ સંસ્થા INS વાલસુરા ખાતે 10 ડિસેમ્બર 2020ના રોજ મર્જ્ડ ઇલેક્ટ્રિકલ આર્ટિફિસર ટ્રેનિંગ (MEAT) અભ્યાસક્રમના 160...

ભાવનગર: ભારતીય નૌસેનામાં યશસ્વી યોગદાન આપી નિવૃત્ત થનાર ધ ગ્રાન્ડ ઓલ્ડ લેડી તરીકે જાણીતા યુદ્ધ જહાજ આઈએનએસ વિરાટને બ્રેકીંગ માટે...

નવીદિલ્હી, અરબ સાગર અને હિંદ મહાસાગરમાં ભારત અમેરિકા જાપાન અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે માલાબાર યુધ્ધાભ્યાસે ચીનની ચિંતા વધારી દીધી છે.શુક્રવારે સામે...

અમદાવાદ: બંગાળની ખાડીમાં નૌકાદળ દ્વારા આઈએનએસ કોરા નામના જહાજથી એક મિસાઇલ પરીક્ષણ કરવામાં આવ્યું છે. નૌકાદળે આપેલી માહિતી પ્રમાણે નેવી...

નવી દિલ્હી, ભારતીય નૌસનાએ રવિવારે શક્તિશાળી બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે. નૌસેનાએ આ ટેસ્ટ અરબ સાગરમાં પોતાના...

ભાવનગર: સમગ્ર વિશ્વનું સૌથી જૂનું જહાજ એરક્રાફ્ટ કેરિયર આઈએનએસ વિરાટને ભાવનગરના અલંગમાં ભાંગવામાં આવનાર છે. ત્યારે ૨૪ હજાર ટનનું વિમાન...

ગોધરા: નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી(એનઆઈએ)ની ટીમે સોમવારે મોડી રાતે મહત્વપૂર્ણ ઓપરેશન પાર પાડતા ગોધરામાંથી પાકિસ્તાની જાસૂસને ઝડપી પાડ્યો છે. એનઆઈએની ટીમે...

નવીદિલ્હી, ભારતીય નૌસેના માટે છ પારંપરિક સબમરીનના નિર્માણ માટે ૫૫,૦૦૦ કરોડ રૂપિયાની મહાત્વાકાંક્ષી પ્રોજેકટની પ્રપોઝલ પ્રક્રિયા ઓકટોબર સુધી શરૂ કરવાની...

ગેલવાન ખીણમાં ચીની સૈનિકો સાથે હિંસક અથડામણ બાદ ભારતીય નૌસેનાનું મોટુ પગલું: તંગદિલીમાં વધારો નવી દિલ્હી, ૧૫ જૂને પૂર્વી લદ્દાખની...

અમદાવાદ, બે NCC કેડેટ્સ સુરતના સ્વપ્નિલ કે. ગુલાલે અને ભાવનગરના જયદત્તસિંહ પી. સરવૈયાની અનુક્રમે ભૂમિદળ અને હવાઇદળમાં અધિકારી તરીકે જોડાવવા માટે પસંદગી કરવામાં...

અમદાવાદ, ભારત અત્યારે કોરોના યોદ્ધાઓની મદદથી સફળતાપૂર્વક કોવિડ-19 સામે લડત આપી રહ્યું છે. કોરોના યોદ્ધાઓનું મનોબળ વધારવા માટે યોજાયેલી દેશવ્યાપી કવાયતમાં,...

ટોકિયો, જાપાનના પાટનગર ટોકિયો સહિત દેશના અન્ય ભાગોમાં ભયંકર તોફાન હેગીબિસના કારણે અત્યાર સુધી ઓછામાં ઓછા ૩૫ લોકોના મૃત્યુ થયા...

નવીદિલ્હી, હિંદ મહાસાગરમાં ચીન પોતાની અવરજવર અને પ્રભાવ વધારવાનો પ્રયાસ કરવામાં લાગ્યું છે ભારતીય નૌસેનાએ ચીનના બે યુધ્ધ જહાજાની માહિતી...

INS વાલસુરા ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતમાં અગ્નિવીરોનો દીક્ષાંત સમારોહ યોજાયો-વૉર મેમોરિયલ પર રાજ્યપાલશ્રીએ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી સૈનિકોના ત્યાગ,...

ભારતનું પુરાતન બંદર એવા લોથલ ખાતે ભારતના સમૃદ્ધ દરિયાઈ વારસાને પુનર્જીવિત કરવા માટે રૂ. ૩,૫૦૦ કરોડના ખર્ચે નેશનલ મેરિટાઈમ હેરિટેજ...

અમદાવાદ, 'ટોપ ગન' ફિલ્મના પ્રથમ એડિશનની ઐતિહાસિક  હાકાવ્યરૂપ હવાઇ યુદ્ધની સિક્વન્સ, આઇસમેન દ્વારા યુએસ નૌસેનાના કેરિયરના ડેક પર માવેરિકને કહેલા...

નવી દિલ્હી, સેનામાં ભરતી માટે લાવવામાં આવેલી અગ્નિપથ યોજનાના વિરોધ પર મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ દુઃખ વ્યક્ત કર્યું છે...

ભારતના સબમરિન પ્રોજેક્ટમાં જાેડાવવા અસમર્થ હોવાની ફ્રાન્સની જાહેરાત નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્રમોદીની ફ્રાંસની મુલાકાતના એક જ દિવસ અગાઉ ભારતને ફ્રાંસની...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.