નવી દિલ્હી, બ્રિટનમાં છેલ્લા કેટલાક દિવસોથી હિન્દુ મંદિરો પર હુમલાના અનેક અહેવાલો સામે આવી રહ્યા છે. કેટલાક કટ્ટરપંથી જૂથો સતત...
Search Results for: મંદિરો
(એજન્સી)અમદાવાદ, હિંદુ ધર્મના લોકો વર્ષના ૧૨ મહિના સુધી કોઇને કોઇ તહેવાર ઉજવે છે. પરંતુ ધાર્મિક ગ્રંથોમાં શ્રાવણ મહિનો સૌથી ખાસ...
રાંચી,રાંચીમાં થયેલા હંગામાને કારણે જ્યાં શહેરમાં સન્નાટો છે, ત્યાં દરેક જગ્યાએ પોલીસ કાફલો જાેવા મળી રહ્યો છે. આ બધાની વચ્ચે...
કોંગ્રેસના આગેવાન રામ મંદિર માટે નિવેદન કર્યું હતું તેનાથી લાગે છે કે તેમને મેન્ટલ હોસ્પિટલમાં લઇ જઇ ચેક અપ કરાવવાની...
(એજન્સી) નવીદિલ્હી,ભારતીય જનતા પાર્ટી પર મોટો હુમલો કરતા આમ આદમી પાર્ટીએ સનસનીખેજ દાવો કર્યો છે કે કેન્દ્ર સરકારની દિલ્હીમાં ચાર...
નવી દિલ્હી, રાજસ્થાનના અલવરમાં તોડવામાં આવેલા ત્રણે મંદિરોને ફરી બનાવવા માટે જિલ્લા વહિવટીતંત્રે જાહેરાત કરી છે. 300 વર્ષ જુના આ...
બિજનૌર, બિજનૌરમાં નવરાત્રિના એક દિવસ પહેલા સરકારની સૂચના પર મહિલા મિશન શક્તિ અભિયાનને ફરી સક્રિય કરવામાં આવ્યું છે. આવતીકાલથી તમામ...
અમદાવાદ, લોકડાઉનમાં વેપારમાં મંદી આવતા બે સાઢુ ભાઈઓએ શોર્ટ કટથી રૂપિયા કમાવાનો કીમિયો શોધી કાઢયો. અને ચોરીના રવાડે ચઢયા. જાે...
પટણા, બિહારના તમામ મંદિરોની નોંધણી કરાવવી પડશે. બિહાર ધાર્મિક ટ્રસ્ટ બોર્ડના નવા ર્નિણય મુજબ બિહારના દરેક સાર્વજનિક મંદિરનું રજીસ્ટ્રેશન ફરજિયાત...
પંડિત દિનદયાળ કલીનીકમાં રાત્રે ૯ વાગ્યા સુધી વિનામુલ્યે સારવારની સુવિધા (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરીકોની આરોગ્ય સુખાકારી માટે...
(પ્રતિનિધિ) ભરૂચ, બાંગ્લાદેશમાં હિંદુ મંદિરો ઉપર તેમજ હિંદુઓના મકાનોને ટાર્ગેટ કરી અત્યાચારો કરવામાં આવી રહ્યાં છે.તેને લઈને સમગ્ર દેશ અને...
જામનગર, બાંગ્લાદેશમાં છેલ્લા થોડા દિવસથી હિન્દુ મંદિરોને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. બાંગ્લાદેશમાં દુર્ગા પૂજા દરમિયાન હિન્દુ મંદિરો પર હુમલો...
ઢાકા, કુરાનના કથિત અપમાનના મામલામાં બાંગ્લાદેશમાં હિંદુઓની વિરુદ્ધ હિંસા અટકે તેમ હાલના તબક્કે લાગતું નથી. મીડિયા રિપોર્ટ્સનું કહેવું છે...
મુંબઇ, કોરોના મહામારીના કારણે મહારાષ્ટ્રમાં બંધ કરવામાં આવેલા તમામ મંદિરો ૭ ઓક્ટોબરથી ફરી ખુલી જશે.૭ ઓક્ટોબરે નવરાત્રિનો પહેલો દિવસ છે....
અમદાવાદ, આજે પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો સોમવાર છે, સાથે જ સોમવતી અમાસનો પણ અનોખો સંયોગ સર્જાયો છે. એટલું જ નહીં...
ઢાકા: પાકિસ્તાન બાદ બાંગ્લાદેશમાં એકવાર ફરી અલ્પસંખ્યક હિન્દુ સમુદાય પર હુમલો થયો છે. આ દરમિયાન મંદિરોને નિશાન બનાવવામાં આવ્યા છે....
સોમનાથ: આજથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઇ ગઇ છે. આ વખતે સોમવારથી શરૂ થયેલા શ્રાવણ માસની શરૂઆતમાં જ લોકોની શિવાલયોમાં...
અમદાવાદ: રાજ્યમાં કોરોનાની બીજી લહેર ઓછી થતાં જ લોકો ભગવાનના શરણે જઈ રહ્યા છે. આ ઘાતક બીજી લહેરમાં પોતે બચી...
- સૌ કોઈએ અવશ્ય વેક્સિન લઈ લેવી જોઈએ. - સાધુ પ્રેમવત્સલદાસજી - આપણે સૌ નિત્ય શ્રી સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરીએ...
અમદાવાદ: આવતીકાલે ૧૧ જૂનથી સવારે ૬ વાગ્યાથી કેટલાક નિયંત્રણો હળવા કરવામાં આવશે. રાજ્યના તમામ ધાર્મિક સ્થાનો જાહેર જનતા માટે દર્શનાર્થે...
ચંપાવત: કહેવાય છે કે દેવભૂમિ ઉત્તરાખંડના કણ કણમાં ભગવાન વિરાજમાન છે. ચંપાવત જિલ્લાના એક ગામમાં આ હકીકતને રજૂ કરતી તસવીરો...
કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે સરકાર લૉકડાઉનના મૂડમાં નથી ત્યારે સ્વંયભૂ લૉકડાઉનને સમર્થન આપી રહી છે અમદાવાદ, રાજ્યમાં કોરોના...
મુંબઇ: શિવસેનાએ મુખપત્ર સામનામાં લખ્યું કે, મોદીએ જશોરેશ્વરી મંદિરમાં જઇને પૂજા માટે હવે ત્યાંના મંદિરોને જ તોડી દેવાયા. આ મોદીના...
(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણને નિયંત્રિત કરવા માટે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકાનો ચુસ્ત અમલ થાય તે...
અમદાવાદ: કોરોના મહામારીને કારણે માત્ર લોકોની જ નહીં રાજ્યના મોટા મંદિરોની આવક પણ ઘટી રહી છે. ગુજરાતના મુખ્ય મંદિરો એટલે...