Western Times News

Gujarati News

Search Results for: મંદિરો

અમદાવાદ: અનલોક ૧માં ૮ જૂનથી ગુજરાતભરના મંદિરો ખોલવાના આદેશ અપાયા હતા. ત્યારે ભક્તો પણ મંદિરોમાં દર્શન કરવા માટે આતુર બન્યા...

૮ જૂનથી મંદિરો ખોલવાના આદેશ બાદ પણ કોરોનાના વધતા સંક્રમણને જાેતા મંદિરોના વહીવટદારોનો નિર્ણય અમદાવાદ,  અનલોક-૧માં ૮ જૂનથી ગુજરાતભરના મંદિરો...

નવીદિલ્હી, કોરોના સંક્રમણને કારણે ૨૫મેથી દેશભરના તમામ મંદિરો બંધ રાખવાના નર્દેશ આપવામાં આવ્યા છે. કોરોના મહામારીને જોતા મંદિરના કપાટ બે...

અમદાવાદ: મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં વિશ્વભરમાં ફેલાયેલા કોરોના વાયરસની વર્તમાન...

અમદાવાદ: આજે દેવાધિદેવ મહાદેવની મહાશિવરાત્રિના પવિત્ર પર્વને લઇ અમદાવાદ શહેર સહિત રાજયભરના શિવાલયો હર..હર...મહાદેવ, ઓમ નમઃ શિવાયના ભકિતનાદથી ગુંજી ઉઠયા...

માણાવદર ના વિવિધ મંદિરો માં શિવરાત્રી નિમિતે ભક્તો ની ભીડ જામી હતી ભગવાન શિવની આરાધના માટે ઉતમ અવસર ગણાતા મહાશિવરાત્રિ...

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા બુધવારે સવારે શહેરના વાસણા વિસ્તારમાં દબાણમાં આવતાં સાત જેટલા મંદિરો તોડી પાડવામાં આવતાં...

અમદાવાદ: વિધ્નહર્તા ભગવાન ગણેશજીની કૃપા મેળવવાના અંગારકી વિનાયક ચતુર્થી દિને આજે મંગળવારે ગણેશજયંતિનો અનોખો સંયોગ સર્જાયો હોવાથી અમદાવાદ શહેર સહિત...

અમદાવાદ: ૨૦૧૯ના વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ આજે થયું હતું. જેને લઈને આજે અમદાવાદ શહેર સહિત રાજયભરના મોટાભાગના તમામ મંદિરો બંધ રહ્યા...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: ગુરૂવારે વર્ષનું છેલ્લુ સૂર્યગ્રહણ અમદાવાદમાં દેખાવાનું હોવાથી મંદિરોના દર્શન તથા આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હોવાનું જાણવા...

અમદાવાદ : આજે દેવ દિવાળી અને કારતક સુદ પૂનમને લઇ અમદાવાદ શહેર સહિત રાજયભરના મંદિરોમાં ભવ્ય અન્નકુટ મહોત્સવ, દેવી-દેવતાઓના વિશેષ...

અમદાવાદ : લોક કલ્યાણ કરનારા મહાન સંત શિરોમણી પૂ.જલારામ બાપાની ૨૨૦મી જન્મજયંતિની રવિવારે સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં ભારે ભકિતભાવ અને ઉત્સાહ...

અમદાવાદ : દિવાળી અને બેસતાવર્ષના તહેવારને લઇને રાજયભરના મંદિરો ખાસ કરીને તીર્થધામો અને યાત્રાધામોને ભવ્ય રીતે શણગારવામાં આવ્યા છે. ખાસ...

ગુરૂપૂર્ણિમા-ખંડગ્રાસ ચંદ્રગ્રહણ : આશિર્વાદ તથા ઐશ્વર્ય પ્રાપ્તી માટે વિશિષ્ઠ યોગઃઆજથી શરૂ થતો ચાતુર્માસ   (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : મંગળવાર, પૂનમ...

કોચ્ચી, કેરળમાં ઓલિયંડર એટલે કે કરેણનું ફુલ અત્યારે ખૂબ ચર્ચામાં છે. કેમ કે કેરળની સરકારે કરેણના ફૂલ મંદિરમાં ચઢાવવા પર...

(તસ્વીરઃ અશોક જોષી) પ્રગટ પ્રગટેશ્વર ધામ આછવણી દ્વારા ભરમોર-જિ. ચંબા, હિમાચલ પ્રદેશ ખાતે ધર્માચાર્ય પૂ. પરભુદાદા અને રમાબાના પરમ સાનિધ્યમાં...

અંબાજીના માર્બલ ભારતમાં અન્ય માર્બલની સરખામણીએ વધારે મજબૂત અમદાવાદ, પ્રાચિન સમયથી ધાર્મિક સ્થાનોના બાંધકામ માટે પ્રખ્યાત બનેલા અને હાલ રહેણાંક...

(પ્રતિનિધિ) ગોધરા, જગતગુરુ શ્રીમદ વલ્લાભાચાર્ય મહાપ્રભુજીના ૫૪૭ માં પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી ગોધરા સહિત જિલ્લાના વૈષ્ણવ મંદિરોમાં ખૂબ જ આનંદ ઉલ્લાસ...

અયોધ્યા, અયોધ્યામાં માતા જાનકીની જન્મજયંતિની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રામ મંદિરમાં ઉજવણી કરવામાં આવશે. હિંદુ કેલેન્ડર અનુસાર માતા...

કર્ણાટકમાં વડાપ્રધાનનો સઘન ચૂંટણી પ્રચાર-કોંગ્રેસમાં નવાબો, બાદશાહો અને સુલતાનો વિરુદ્ધ બોલવાની હિંમત નથીઃ વડાપ્રધાન (એજન્સી) બેલાગવી, લોકસભાની આ વખતની ચૂંટણીમાં...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.