Western Times News

Gujarati News

Search Results for: યોગી આદિત્યનાથે

લખનૌ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હિજાબ વિવાદ પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. યુપીમાં ૯ જિલ્લાની ૫૫ સીટો પર...

(એજન્સી) લખનૌ, ઉત્તર પ્રદેશમાં વિધાન સભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન ૧૦મી ફેબ્રુઆરીના રોજ યોજનાર છે. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ગોરખપુરથી...

ગોરખપુર, યૂપી વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ ચરણના મતદાનના લગભગ એક સપ્તાહ પહેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એક ટીવી ચેનલ સાથે ખાસ વાતચીત...

લખનૌ, ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ૧૦ ફેબ્રુઆરીએ મતદાન થશે. વોટિંગ પહેલા યુપી ચૂંટણીમાં ફરી એકવાર પાકિસ્તાન અને...

લખનૌ, ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું છે. ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદે ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે. તેઓ...

નવી દિલ્હી, યુપી વિધાનસભાની આગામી ચૂંટણીમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર મથુરાથી ચૂંટણી લડવા માટે તેમની જ પાર્ટીમાંથી દબાણ વધી રહ્યુ...

લખનૌ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શુક્રવારે તેના ગઢ રાયબરેલીમાં કોંગ્રેસ પર પ્રહાર કરતા પક્ષને મૃત સાપ અને આતંકવાદ, સાંપ્રદાયિક રમખાણો અને...

લખનૌ, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે અયોધ્યામાં ભવ્ય શ્રીરામ મંદિર અને કાશીમાં વિશ્વનાથ ધામ મંદિર તૈયાર થઈ રહ્યા...

લખનૌ, ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં ચાલી રહેલા એક કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખીમપુર ખીરી હિંસા પર એક નિવેદન આપતાં જણાવ્યું...

લખનૌ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દારૂ અને માસ નાં વેચાણને લઇને એક મોટુ એલાન કર્યુ હતુ. તેમણે જણાવ્યું હતું કે, ટૂંક...

નવીદિલ્હી: કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધીએ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના એક નિવેદનને લઇ તેમના પર નિશાન સાધ્યું અને કહ્યું કે મુખ્યમંત્રી...

લખનૌ: ગાઝિયાબાદમાં એક વૃદ્વ મુસ્લિમ વ્યક્તિ સાથે મારપીટ કરીને બળજબરીપૂર્વક ધાર્મિક સૂત્રોચ્ચારના આરોપ પર કોગ્રસના નેતા રાહુલ ગાંધી પર મુખ્યમંત્રી...

લખનૌ: મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અયોધ્યાના નિર્માણાધીન રામ મંદિરની જમીન ખરીદી સાથે જાેડાયેલા વિવાદ પર જિલ્લાના અધિકારીઓ પાસેથી સંપૂર્ણ વિવરણ માંગ્યું...

નવીદિલ્હી: ઉત્તર પ્રદેશમાં આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાનાર છે. જેને પગલે અત્યારે લખનઉથી લઇને દિલ્હી સુધી રાજકિય હલચલ વધી રહી...

લખનૌ: મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રસીકરણ અંગે ઉચ્ચ કક્ષાની સમિતિને દિશા નિર્દેશો આપતા કહ્યું હતું કે, જે માતા-પિતાના બાળકો ૧૨ વર્ષથી...

લખનૌ: ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ કોરોના સંક્રમિત થયા છે. તેમણે ટિ્‌વટ કર્યું કરી કહ્યું કે, પ્રારંભિક લક્ષણો મળ્યા પછી,...

ગોવાહાટી,  ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારકોની ટોચની સૂચિમાં સમાવિષ્ટ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે કેરળના પ્રવાસે છે. યોગી આદિત્યનાથે...

ગોવાહાટી: આસામ અને પશ્ચિમ બંગાળ વિધાનસભા ચુંટણીને કારણે હાલના દિવસોમાં રાજનીતિ ગરમાઇ છે ભાજપ પુરી તાકાતથી અહીં પોતાનો ચુંટણી પ્રચાર...

મુંબઇ, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ફિલ્મ સિટીના પોતાના ડ્રીમ પ્રોજેકટને સાકાર કરવામાં લાગ્યા છે તકેના માટે તે બે દિવસીય મુંબઇ...

લખનઉઃ ઉત્તર પ્રદેશની પેટાચૂંટણી અને બિહાર વિધાનસભા ચૂંટણીમાં લીડથી ઉત્સાહિત ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે એકવાર ફરી રિપીટ કર્હુય કે, 'મોદી...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.