Western Times News

Gujarati News

Search Results for: યોગી આદિત્યનાથે

મુંબઈ: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમના રાજ્યમાં ફિલ્મ સિટી બનાવવાની જાહેરાત તાજેતરમાં કરી છે. શિવસેનાએ આ મુદ્દે સીએમ યોદીના...

- મુખ્ય મંત્રી યોગી ગૌતમ બુદ્ધ નગરમાં સમર્પિત ઇન્ફોટેઇનમેન્ટ ઝોન (ફિલ્મસિટી) સ્થાપવા માટે મહત્ત્વાકાંક્ષી યોજના રજૂ કરી - ફિલ્મ જગત...

લખનૌ, ઉત્તરપ્રદેશના પૂર્વાચલમાં કયાંક ભારે તો કયાંક હળવો વરસાદ થયો હતો આ દરમિયાન વિજળી પડવાથી ૨૮ લોકોના મોત થયા છે...

અયોધ્યા, અયોધ્યા એરપોર્ટનું નામ મર્યાદા પુરૂષોતમ શ્રીરામ પર કરવામાં આવશે જયારે એરપોર્ટ પણ હવે આંતરરાષ્ટ્રીય સ્તરનું હશે યોગી સરકારે નામ...

૧૧ વર્ષમાં પર્યટકોની સંખ્યા ૬.૮ કરોડ લઈ જવા ટાર્ગેટ-યોગી સરકારે અયોધ્યાને દેશના સૌથી મોટા ધાર્મિક પર્યટન સ્થળ તરીકે વિકસાવવાનો ર્નિણય...

લખનઉ, કોરોનાને ફેલાતો રોકવા માટે ઉત્તર પ્રદેશની યોગી સરકારે વીકેન્ડ લોકડાઉન લાગુ કર્યુ હતું. જેને હવે સમાપ્ત કરવામાં આવ્યું છે. અનલોક...

વારાણસી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામાંકનમાં પ્રસ્તાવક રહેલ વારાણસીના ડોમ રાજા જગદીશ ચૌધરી ઉ.વ.૫૫નું નિધન થયું છે તે લાંબા સમયથી બીમાર...

નવી દિલ્હી,  બુધવારે અયોધ્યામાં ભવ્ય અને ઐતિહાસિક રામંદિરનું ભૂમિપૂજનની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે.  વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૫મી ઓગસ્ટે રામમંદિરનું...

લખનઉ, ઉત્તર પ્રદેશના વાહન વ્યવહાર ખાતાએ અકસ્માતો નિવારવા અને ટ્રાફિક જામ રોકવા કાયદા કડક કર્યા હતાં. ૧લી ઓગસ્ટથી ડ્રાઈવીંગ કરતી...

નવી દિલ્હીઃ સમગ્ર દેશ અને રાજ્યોમાં કોરોનાનાં વધતા જતા સંક્રમણને લઈને યોગી સરકારે મોટો નિર્ણય લીધો છે. ઉત્તર પ્રદેશ સરકાર કોરોના...

કાનપુર, ખૂંખાર ગેંગસ્ટર વિકાસ દૂબેનું આજે સવારે ૬.૩૦ વાગ્યાની આસપાસ એસ.ટી.એફ સાથેની અથડામણમાં એન્કાઉન્ટર કરાયુ હતુ. એસ.ટી.એફના જવાનો વિકાસ દૂબેને...

કાનપુર: સમગ્ર ઉત્તર પ્રદેશમાં ગુનાખોરી ડામી દેવા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોલીસતંત્રને આપેલા છુટાદોરના પગલે એક પછી એક ગુનેગારોને ઝડપી લેવામાં...

ઉત્તરપ્રદેશ સરકારનો પરવાનગી જરૂરિયાત પર ઉતાવળે અને તદ્દન જીવલણે નિર્ણયઃ પ્રવક્તા સુચિન્દ્ર ભદોરિયા લખનૌ,  ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે નિર્ણય...

લખનૌ,ઉત્તર પ્રદેશની યોગી સરકારે વિવિધ રાજ્યોથી પરત આવતા પ્રવાસીઓને રોજગાર આપવા માટે પ્રવાસી આયોગની રચના કરી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે...

મુંબઇ, કોરોના વાયરસથી બચવા માટે મહારાષ્ટ્ર સરકાર દ્વારા મોટા નિર્ણય લેવામાં આવ્યા છે. સરકારે રાજ્યના પાંચ શહેરોમાં કોરોનાવાયરસને રોગચાળો જાહેર...

ફરૂખાબાદ, ઉત્તરપ્રદેશના ફરુખાબાદમાં એક શખ્સ દ્વારા બંધક બનાવવામાં આવેલા ૨૩ બાળકોને સ્થાનિક પોલીસે ૧૧ કલાકના ઓપરેશન બાદ સુરક્ષિત મુક્ત કરાવ્યા...

નવી દિલ્હી: નાગરિકતા કાનૂનને લઇ હિંસક વિરોધ પ્રદર્શન પર અંકુશ મેળવવા માટે ઉત્તરપ્રદેશ સરકાર વધુ કઠોર કાર્યવાહી કરી રહી છે....

લખનઉ: પૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગીય અટલ બિહારી વાયપેયીની 95મી જયંતીના ખાસ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખનઉ લોકભવનમાં તેમની 25 ફૂટ ઉંચી...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.