Western Times News

Gujarati News

Search Results for: સુબ્રમણ્યમ સ્વામી

તિબેટ-તાઈવાન ચીનનો હિસ્સાની વાત નેહરૂ-વાજપેયીની મુર્ખતા-ચીન એલએસીનું પણ સન્માન નથી કરતું તથા લદ્દાખના કેટલાક વિસ્તારો પર પણ તેણે કબજાે જમાવ્યાનો...

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેડાએ પ્રેસ કોન્ફરન્સ કરી કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા સુરત, સોનિયા ગાંધી અને રાહુલ...

નવીદિલ્હી, ‘કાશ્મીર ફાઈલ્સ’ મૂવીના કારણે કાશ્મીરી પંડિતોની તકલીફોની દેશભરમાં ચર્ચા છે ત્યારે તેનો લાભ લેવા હિંદુવાદી સંગઠનો મેદાનમાં આવ્યાં છે....

નવીદિલ્હી, ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ રામ સેતુને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરીને સંરક્ષણની માંગ સાથે વહેલી સુનાવણીનો અનુરોધ કર્યો છે. જે...

નવી દિલ્હી, એર ઈન્ડિયાના ખાનગીકરણની પ્રક્રિયાને રદ કરવા માટે ભાજપના સાંસદ ડો.સુબ્રમણ્યમ સ્વામીની અરજીને દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધી છે. સ્વામી...

નવી દિલ્હી, ભારતીય જનતા પાર્ટીએ ગત ગુરૂવારે નવી રાષ્ટ્રીય કાર્યકારિણીના સદસ્યોની જાહેરાત કરી હતી જેમાં પાર્ટી કે સરકારની નીતિઓના ટીકાકારોને...

નવીદિલ્હી: ઉત્તર પ્રદેશ સરકાર પછી હવે કેન્દ્ર સરકારે પણ વસ્તી નિયંત્રણ બિલ લાવવાની કવાયત શરૂ કરી દીધી છે. એવું માનવામાં...

નવીદિલ્હી: ભાજપના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એક પોસ્ટ કરીને ટ્રોલ થયા છે. સ્વામીએ પીએમ...

નવીદિલ્હી: સુશાંતસિંહ રાજપુત મામલાની તપાસ સીબીઆઇએ પુરી કરી લીધી છે.સીબીઆઇને અત્યાર સુધી સુશાંતના મોતના મામલામાં કોઇ પ્રકારનું ષડયંત્ર કે ફાઉલ...

નવી દિલ્હી: ભાજપના રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ દાવો કર્યો છે કે સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ મામલે થઈ રહેલી તપાસ સંબંધિત...

જીડીપીમાં પહેલી તિમાસીક ધટાડો આશાની અનુરૂપ છે,એપ્રિલથી જુનવાળા ત્રિમાસીકમાં સમગ્ર દેશ લોકડાઉનમાં રહ્યું હતું: સ્વામી નવીદિલ્હી, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ...

મુંબઇ, સુશાંતસિંહ રાજપુતના મોત મામલે નાર્કોટિકસ કંટ્રોલ બ્યુરો પણ તપાસ શરૂ કરશે નાર્કો કંટ્રોલ બ્યુરોના ડાયરેકટર અને ગુજરાત કેડરના આઇપીએસ...

પટણા: સુશાંત સિંહ રાજપૂતના મોતને એક મહિનો વીતી ચૂક્યો છે. સુશાંતે શંકાસ્પદ પરિસ્થિતિઓમાં આત્મહત્યા કર્યા બાદથી જ આ કેસની સીબીઆઈ...

એશિયાઈ દેશોમાં ચીનથી ખતરો વધવાને લીધે નિર્ણય -સ્વામીનો જવાબઃ ભારતને સલાહ નહીં હથિયાર આપો નવી દિલ્હી, અમેરિકાના વિદેશ મંત્રી માઇક...

નવીદિલ્હી, વૈશ્વિક સ્વતંત્રતાના પક્ષકાર રહેલા જસ્ટિસ ગોગોઈને સુપ્રીમ કોર્ટમાં અંદાજે ૭ વર્ષ સુધી સેવા આપી છે. જેમાં મુખ્ય ન્યાયાધીશ ૧...

નેતા બે વખત બિહારના મુખ્યમંત્રી હતા ઠાકુર બિહારના પ્રથમ બિનકોંગ્રેસી મુખ્યમંત્રી રહ્યા હતા નવી દિલ્હી, કેન્દ્ર સરકારે બિહારના બે વખત...

નવીદિલ્હી, અયોધ્યામાં રામ મંદિરના ઉદ્‌ઘાટનની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. આ મોટા કાર્યક્રમ માટે હજારો મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું...

આંતરરાષ્ટ્રીય વર્લ્ડ મ્યુઝિયમ-ડે ના દિવસે વડનગરના ઐતિહાસિક સ્થળો અને આંતરરાષ્ટ્રીય કક્ષાના નિર્માણાધીન એક્સપેરિયન્સલ મ્યુઝિયમ સાઇટની મુલાકાત લઇ કેન્દ્રીય સાંસ્કૃતિક રાજ્ય...

નવી દિલ્હી, વડાપ્રધાનમોદીએ બુધવારે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી પુડુચેરી ખાતે ૨૫મા યુવામહોત્સવનું ઉદ્‌ઘાટન કર્યું હતું. યુવા મહોત્સવનો શુભારંભ કરીને વડાપ્રધાનેકહ્યું હતું...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.