Western Times News

Gujarati News

Search Results for: સૈનિક શહીદ

કાબુલ, અફઘાનિસ્તાનમાં સત્તા કબ્જે કર્યા બાદથી ઈસ્લામિક સ્ટેટ અફઘાનિસ્તાનમાં આતંકી હુમલાઓ કરી રહ્યુ છે.આ સંજાેગોમાં આંતકવાદી હુમલાનો જવાબ આપવા માટે...

માહિતી બ્યુરો, પાટણ,  દેશની રક્ષા કાજે પોતાના પરિવારથી દૂર સરહદ પર આપણા નવયુવાનો પોતાના જીવના જાેખમે ગ્લેશિયર્સ તથા લેહ-લદાખ જેવા...

(એજન્સી) અમદાવાદ, યુધ્ધમાં શહીદ થયેલા અને ઘવાયેલા સૈનીકોના સંતાનોને શૈક્ષણિક સવલતો આપવા માટે આવક મર્યાદા રદ કરવામાં આવી છે. જેથી...

નડિયાદ, જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ સામેની અથડામણમાં ગુજરાતના જવાને શહાદત વહોરી છે. મીડિયા રિપોર્ટ મુજબ ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના વણઝારિયા ગામના રહેવાસી...

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ,અમદાવાદ અખબારી નિવેદનમાં જણાવે છે કે, અમદાવાદ મ્યુનિસિપલ સ્કુલ બોર્ડ દ્વારા દેશ માટે પ્રાણની આહુતિ આપનાર અમદાવાદના...

રાકેશ્વરને છોડાવવા મોદી સરકાર બે શરત માનશે? નવી દિલ્હી: છત્તીસગઢના બીજાપુરમાં ૩ એપ્રિલના રોજ થયેલા નક્સલી હુમલા બાદ રાકેશ્વર સિંહ...

સિંહભૂમ, ઝારખંડમાં નક્સલવાદીઓએ ફરી એકવાર સુરક્ષા દળોને નિશાન બનાવ્યા છે. નક્સલવાદીઓના લેન્ડમાઈન વિસ્ફોટમાં મોટું નુકસાન થયું છે. આ હુમલામાં ત્રણ...

બેઈજિંગ: ચીનની સેના પીપલ્સ લિબરેશન આર્મીએ પહેલીવાર ગલવાન ખીણમાં થયેલા લોહિયાળ ઘર્ષણમાં માર્યા ગયેલા સૈનિકોની સંખ્યાને જાહેર કરી છે. પીએલએએ...

નવીદિલ્હી, પૂર્વી લદ્દાખમાં ગલવાન ખીણમાં ૧૫ જૂને થયેલા લોહિયાળ સંઘર્ષમાં કેટલા ચીની સૈનિકો માર્યા ગયા હતાં તેને લઈને રશિયાની સમાચાર...

નવીદિલ્હી, એઆઇએમઆઇએમના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ ખેડૂત વિરોધ પ્રદર્શન વિશે કેન્દ્ર સરકાર પર તીખો હુમલો કર્યો છે. અસદુદ્દીન ઓવૈસીએ બુધવારે લોકસભામાં...

Ahmedabad, જામનગર સ્થિત બાલાછડી સૈનિક શાળા દ્વારા 16 ડિસેમ્બર 2020ના રોજ 'વિજય દિવસ'ની ઉજવણી કરવામાં આવી હતી. 1971માં ભારતીય સૈન્યએ પાકિસ્તાન પર મેળવેલા વિજય...

જમ્મુ, પાકિસ્તાની સૈનિકોએ એકવાર ફરી યુધ્ધવિરામનો ભંગ કરતા જમ્મુ કાશ્મીરના રાજાૈરી જીલ્લામાં ઉશ્કેરનારી કાર્યવાહી હેઠળ નિયંત્રણ રેખાની પાસે ગોળીબાર કર્યો...

શ્રીનગર, જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાનની નાપાક હરકત જારી છે આંતરરાષ્ટ્રીય સીમા પર પાકિસ્તાન સતત સંધર્ષ વિરામનો ભંગ કરી સૈન્ય ચોકીઓ અને...

પાકિસ્તાન સૈનિકોએ શુક્રવારે જમ્મુ કાશ્મીરના કમલકોટ સેક્ટરમાં નિયંત્રણ રેખા (LOC) પર સંધર્ષ વિરામ સમજૂતીનું ઉલ્લંઘન કર્યું છે. અને સીઝફાયર કરતા...

શ્રીનગર, દક્ષિણ કાશ્મીરના પંપોરમાં આતંકી હુમલો થયો છે. આ હુમલામાં બે સીઆરપીએફના જવાન શહીદ થઇ ગયા છે. જ્યારે પાંચ ઇજાગ્રસ્ત...

નવી દિલ્હી, ભારત અને ચીનની સેના વચ્ચે ગલવાન ખીણમાં થયેલા સંઘર્ષમાં ચીનના જવાનો માર્યા ગયા હોવાની કબૂલાત ચીને પહેલી વખત ભારત...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.