Western Times News

Gujarati News

Search Results for: આતંકવાદી

ધાર્મિક વૈચારિક કટ્ટરવાદી વિચારધારાને લઈને દેશમાં પ્રગતિશીલ નેતૃત્વની હત્યા થઈ છે ત્યારે વધુ એક નેતા ગુમાવવા પડે એ દેશને પરવડે...

નવી દિલ્હી, જમ્મુ કાશ્મીરના કુલગામમાં આતંકવાદી અને સુરક્ષાબળ વચ્ચે અથડામણ થઈ હતી. અથડામણ દરમિયાન એક આતંકવાદીએ તેના માતા પિતાના કહેવા...

જયપુર, રાજસ્થાન પોલીસે માત્ર ૫ કલાકમાં જ કનૈયાલાલના હત્યારા રિયાઝ અને ગૌસની ધરપકડ કરી હતી. ચોંકાવનારી હકીકત સામે આવી હતી...

ઉદયપુર, સમગ્ર દેશમાં ચકચાર મચાવનારા ઉદયપુરના કનૈયાલાલ મર્ડર કેસમાં હવે એક નવો જ ખુલાસો થયો છે. રાજસ્થાનના ગૃહ રાજ્યમંત્રી રાજેન્દ્રસિંહ...

ઉદયપુરમાં દરજીની હત્યા બાદ રાજ્યમાં તણાવ: દરજીની હત્યા કેસમાં તપાસ માટે એસઆઈટીની રચના કરાઈરાજસ્થાનમાં આગામી ૨૪ કલાક માટે ઈન્ટરનેટ સેવા...

નવીદિલ્હી, રાજસ્થાનના ઉદયપુરના ધનમંડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં, સોમવારે બે કટ્ટરપંથીએ કથિત રીતે દરજીનું ગળું કાપીને હત્યા કરી હતી અને સોશિયલ...

અમદાવાદ શહેર વિસ્તાર તા.૦૧/૦૭/૨૦૨૨ ના રો ભગવાન જગન્નાથજીની ૧૪૫ મી રથયાત્રા નીકળનાર છે. આ રથયાત્રા અમદાવાદ શહેરના ગાયકવાડ હવેલી, ખાડીયા,...

નવીદિલ્હી, કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયનો વર્ષ ૨૦૨૦-૨૧નો એક રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં કાશ્મરી પંડિતોના પલાયનના ચોંકાવનારા આંકડા બહાર આવ્યા...

પાકિસ્તાન ભારત-અફઘાન સંબંધોમાં ફરીથી બગાડની તૈયારી કરી રહ્યું છે શાસક તાલિબાન સાથે દ્વિપક્ષીય સંબંધો પુનઃપ્રારંભ કરવા માટે ભારતે સત્તાવાર પ્રતિનિધિમંડળને...

રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થશે - રથયાત્રાના સમગ્ર રૂટની સમીક્ષા કરતા ગૃહરાજ્ય મંત્રી રથયાત્રા માટે કરેલું સુરક્ષા વ્યવસ્થાનું આયોજન દેશના...

ભારતીય સેનામાં જાંબાજ સૈનિકોએ ‘મહાયુદ્ધ’માં વર્ષો સુધી સેવા આપી પરમવીર ચક્ર મેળવ્યા છે તસવીર ભારતીય સેનાના હેડક્વાટર્સ ની છે બીજી...

નવી દિલ્હી, અફઘાનિસ્તાનમાં કાબુલમાં ગુરૂદ્વારા પર થયેલા હુમલા બાદ હવે દેશમાં રહેતા થોડા ઘણા શીખ પણ અફગાનિસ્તાન છોડવા માંગે છે....

શ્રીનગર, જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓનો સફાયો ચાલું જ છે. જમ્મુ-કાશ્મીર પોલીસે જણાવ્યું કે, સેના સાથે પોલીસે કુપવાડા અને કુલગામ જિલ્લામાં ચાલી રહેલા...

કાબુલ, અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં શનિવારે એક ગુરુદ્વારા પર ભીષણ આતંકી હુમલો થયો. જેમાં આતંકવાદીઓ બહારથી ગોળીઓ ચલાવતા ગુરુદ્વારાની અંદર આવ્યા...

શ્રીનગર, જમ્મુ કાશ્મીરના શોપિયાં જિલ્લા આતંકીઓ સાથે અથડામણમાં સુરક્ષાકર્મીઓએ લશ્કરના બે આતંકવાદીઓને ઠાર માર્યા છે. સુરક્ષાકર્મીઓને વિસ્તારમાં અમુક આતંકવાદીઓ છૂપાયા...

દ્વારકા, આતંકવાદી સંગઠન અલકાયદાએ દેશમાં હુમલાની ધમકી આપ્યા બાદ ગુજરાતભરમાં એલર્ટ અપાયું છે. ત્યારે દ્વારકા મંદિરની સુરક્ષામાં વધારો કરાયો છે....

નવી દિલ્હી, આંતરરાષ્ટ્રીય એજન્સી ઈન્ટરપોલે ગેંગસ્ટર સતિંદરજીત સિંહ ઉર્ફે ગોલ્ડી બરાડ માટે રેડ કોર્નર નોટિસ બહાર પાડી દીધી છે. સીબીઆઈએ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.