નવી દિલ્હી, આંતરરાષ્ટ્રીય એજન્સી ઈન્ટરપોલે ગેંગસ્ટર સતિંદરજીત સિંહ ઉર્ફે ગોલ્ડી બરાડ માટે રેડ કોર્નર નોટિસ બહાર પાડી દીધી છે. સીબીઆઈએ...
Search Results for: આતંકવાદી
નવીદિલ્હી, સિદ્ધુ મુસેવાલા હત્યા કેસની તપાસ જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ એકથી વધુ ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા...
‘શાન તેરી કભી કમ ના હો એ વતન’......! કાશ્મીર પર હુમલો કરનારા પાકિસ્તાનને ૧૯૪૮, ૧૯૬૫, ૧૯૭૧ના યુદ્ધમાં પોતાના જાનની બાજી...
શ્રીનગર, જમ્મુ-કાશ્મીરના કુપવાડા અને સોપોરમાં અલગ-અલગ બે એન્કાઉન્ટરોમાં સુરક્ષાદળોએ આતંકવાદીઓનું એનકાઉન્ટર કરીને મોટી સફળતા હાંસલ કરી છે. એક આતંકવાદી સોપોરમાં...
નવી દિલ્હી, આ વર્ષે જમ્મુ અને કાશ્મીરમાં થયેલા ૨૦ ટાર્ગેટેડ હુમલાઓમાંથી મોટા ભાગના લઘુમતીઓ, પ્રવાસીઓ અને સુરક્ષા કર્મચારીઓને લક્ષ્યમાં રાખીને...
ચંડીગઢ, ગયા મહિને પંજાબના ગુપ્તચર વિભાગની ઓફિસ પર થયેલા હુમલા બાદ હવે પંજાબની જેલોમાં આતંકવાદી હુમલાનો ભય છે. ગુપ્તચર એજન્સીઓએ...
કોલકતા, નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીની વિશેષ અદાલતે શુક્રવારે ઈસ્લામિક સ્ટેટ(આઈએસ)ના આતંકવાદી મોહમ્મદ મસીઉદ્દીન ઉર્ફે મુસાને આજીવન કેદની સજા ફટકારી છે. આઈએસ...
શ્રીનગર, જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા કેટલાક સમયથી સામાન્ય લોકો પર થઈ રહેલાં આતંકી હુમલા બાદ સુરક્ષા એજન્સીઓ સાથે સરકારની ચિંતા વધી ગઈ...
રાજકોટ, રાજકોટના હિરાસર એરપોર્ટ ખાતે CM ભૂપેન્દ્ર પટેલના આગમન પહેલાં DCP ઝોન-૧ પ્રવીણકુમાર મીણાએ પત્રકારો સાથે ગેરવર્તણૂંક કરી હતી. ત્યારે...
નવી દિલ્હી, કાશ્મીરમાં આતંકવાદીઓની કાયરતાપૂર્ણ પ્રવૃત્તિઓ સતત ચાલી રહી છે. આતંકવાદીઓ હિંદુ અને બિનકાશ્મીરીઓને નિશાન બનાવીને તેમની હત્યા કરી રહ્યા...
બેંક મેનેજર વિજય કુમારની હત્યા બાદ સુરક્ષાકર્મી એલર્ટ: આખા વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો અને હુમલાખોરોની શોધ શરૂ કરી દેવામાં આવી...
શ્રીનગર,કાશ્મીર ઘાટીમાં વધી રહેલી ટાર્ગેટ કિલિંગની ઘટનાઓએ સરકાર સામે નવી મુશ્કેલી ઊભી કરી છે. બુધવારે એક સમુદાયના નેતાએ દાવો કર્યો...
રાયપુર, દેશમાં વસ્તી નિયંત્રણ માટે કાયદો બનાવવાની જરૂરિયાત પર કેન્દ્રીય મંત્રી પ્રહલાદ સિંહ પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. કેન્દ્રીય ફૂડ...
ફાર્રૂખાબાદ, ઉત્તર પ્રદેશના ફાર્રૂખાબાદ ખાતે એક અધિકારીએ વિશ્વના સૌથી ખૂંખાર આતંકવાદી ઓસામા બિન લાદેનને પોતાનો ગુરૂ ગણાવ્યો છે. ઉપરાંત અધિકારીએ...
નવીદિલ્હી,કેન્દ્રીય મંત્રી એ કહ્યું, જનસંખ્યા નિયંત્રણ બિલ જલ્દી આવશે. આ સમયે સરકાર મજબૂત ર્નિણય લઇ રહી છે ત્યારે આવા મહત્વનો...
ચંદીગઢ, પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ અને ખાલિસ્તાનના સમર્થકો વિદેશમાં બેઠેલા પંજાબી ગેંગસ્ટર સાથે મળી કાવતરા ઘડી રહ્યા છે. ભારતીય ગુપ્તચર...
નવીદિલ્હી,જેએનયુના વિદ્યાર્થી ઉમર ખાલિદની જામીન અરજી પર સુનાવણી કરીને દિલ્લી હાઈકોર્ટે કહ્યુ કે તેમનુ ભાષણ યોગ્ય નહોતુ પરંતુ તેને આતંકવાદી...
શ્રીનગર,કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કશ્મીરના કશ્મીર પ્રદેશના કુલગામ જિલ્લામાં આજે આતંકવાદીઓએ રજનીબાલા નામનાં એક હિન્દુ શિક્ષિકાની ગોળી મારીને હત્યા કરી...
નવીદિલ્હી, યુનાઈટેડ નેશન્સે તેના તાજેતરના અહેવાલમાં ચેતવણી આપી છે કે, AQISએ માર્ચ ૨૦૨૦ માં તેના મેગેઝિનનું નામ 'નવા-એ-અફઘાન જેહાદ' થી...
શ્રીનગર, જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓએ ફરી એકવાર નાગરિકોને નિશાન બનાવ્યા છે. આતંકવાદીઓએ બડગામ જિલ્લાના ચદૂરા વિસ્તારમાં ટીવી કલાકાર અમરીન ભટની ગોળી મારીને...
ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી આગામી તા. ૨૮/૦૫/૨૦૨૨ નારોજ અમદાવાદ શહેર ખાતે આવનાર છે.આવા સંજોગોમાં દેશ વિરોધી સંગઠનો, આતંકવાદીઓ તથા...
દીસપુર, આસામના નગાંવ જિલ્લામાં બટાદ્રવા પોલીસ સ્ટેશનને આગ લગાડવાના મામલામાં ૬માંથી ૫ આરોપીઓ વિરૂદ્ધ યુએપીએહેઠળ કેસ નોંધ્યો હતો. સોમવારે પોલીસે...
નવી દિલ્હી, કાશ્મીરી અલગતાવાદી નેતા યાસીન મલિકને ટેરર ફંડિંગ કેસમાં આઈપીસીની ૧૨૧ હેઠળ આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. યાસીન...
ઇટાનગર, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અરૂણાચલના પ્રવાસે છે. તેમણે શનિવારે કહ્યું કે અસમ-અરૂણાચલ પ્રદેશ આંતરરાજ્ય સરહદ વિવાદનો ઉકેલ આવતા વર્ષ...
નવીદિલ્હી, દિલ્હી યુનિવર્સિટીના એક કાર્યક્રમમાં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ અને ૩૫ એ (સેક્શન-૩૭૦ અને કલમ- ૩૫એ) હટાવવાનો ઉલ્લેખ કરતાં કેન્દ્રીય ગૃહ...