Western Times News

Gujarati News

પૂર અને દુષ્કાળ જેવી પરિસ્થિતિમાં ઉપયોગી થાય છે. IIT મદ્રાસના સંશોધકોએ સંયુક્ત પૂર અને દુષ્કાળના નિવારણ માટે તિરુનેલવેલીના આયનકુલમ ગામ...

કેલેન્ડર વર્ષ 2022નાં પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં ફ્રેશર્સની ભરતી કરવા માટે કંપનીનો ઇરાદો 30 ટકા વધ્યો,  ટીમલીઝ એડટેકનું તારણ ·         જાન્યુઆરીથી...

પાટણ, રાધનપુરના બાદરપુરા ગામ નજીક પસાર થતી અંડર ગ્રાઉન્ડ, માઈનોર કેનાલમાં છેલ્લાં ૧ મહિના કરતાં વધારે સમયથી પાણી છોડવામાં આવ્યું...

તાનાજી માલુસરેએ શિવાજી મહારાજને કહ્યુઃ  મારી હાજરીની જરૂર મારા દીકરાના લગ્ન મંડપમાં નહીં, પરંતુ મારા સરદારની પડખે ઉભા રહેવાની છે...

ગોધરા, ગોધરા ખાતે ઉમ્મીદ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આઠમું સમૂહ લગ્ન અને સાથે રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં...

સિવિલ હોસ્પિટલના E.N.T. વિભાગના તબીબોએ ભારે જહેમત બાદ સર્જરી કરીને તીર દૂર કર્યું મગજને લોંહી પહોંચાડતી મુખ્ય ધમની અને શ્વાસનળી...

(તસ્વીરઃ જીત ત્રિવેદી, ભિલોડા) અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકામાં માં ઉમિયાના દિવ્ય રથનું ભવ્યાતિભવ્ય વાજતે-ગાજતે ઉત્સાહભેર સ્વાગત કરાયું હતું. પાટીદારોની વૈશ્વિક...

ગામડે-ગામડે લોકોની વર્ષો જૂની સુવિધાઓ ઝૂંટવાઈ રહી છે. જેના પરિણામે ગામપ્રજાનો રોષ વધી રહયો છે દેશનો સૌપ્રથમ અમદાવાદથી મુંબઈ વચ્ચે...

“વન નેશન વન હેલ્થ” ના વિઝનને સાકાર કરવા રાજય સરકાર સજ્જ - આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ: નવીન આરટીપીસીઆર ટેસ્ટિંગ લેબ, ડાયાલિસિસ...

નડિયાદમાં સંતરામ મંદિરમાં ૧૯૨મો સમાધિ ઉત્સવ ઉજવાયો હતો. નડિયાદ સંતરામ મંદિરમાં માધ પૂનમની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી મંદિરમાં...

(પ્રતિનિધિ) ભરૂચ, આમોદ તાલુકાના સમની ગામે મસ્જિદ ફળિયામાં રહેતો પરિવાર આમોદ લગ્ન પ્રસંગમાં ગયો અને અજાણ્યા તસ્કરોએ બંધ મકાનનું તાળું...

તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) પોલીસ અધિક્ષક ખેડા - નડીયાદ તથા નડીયાદ ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક વી.આર.બાજપાઇ નાઓના માર્ગદર્શન હેઠળ સી.જી.રાઠોડ...

(પ્રતિનિધિ) ગોધરા, ગોધરા શહેર તથા આજુબાજુના વિસ્તાર માટે અત્યાધુનિક સુવિધાયુક્ત ૬૫ બેડની એક માત્ર નવિન સ્ટેગો . મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલનું રાજ્યકક્ષાના...

સુરેન્દ્રનગર જિલ્લા નોટરી એસો.નું કેન્દ્રીય મંત્રીને આવેદન સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર જિલ્લા એસો. દ્વારા કેન્દ્રીય મંત્રી ડો. મહેન્દ્ર મુંજપરાને આવેદન આપી ડ્રાફટ...

ગોધરા, કાલોલ તાલુકાના રાજપુર ગામના ક્ષત્રિય સમાજના લોકો આવેદનપત્ર આપી રજુઆત કરી હતી કે રાજપુર ગામ માં રહેતા વિજય ભાઈ...

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) હાલોલ નગરમાં છેલ્લા બે વર્ષથી ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી ચાલી રહી છે.ગટર યોજનાના કોન્ટ્રાક્ટર દ્વારા ભૂગર્ભ...

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ગોધરા ના જાફરાબાદ વિસ્તારમાં આવેલી પંચમહાલ શિક્ષણ પ્રચારક મંડળ ની અંદાજીત ૨૦ એકર જમીન તાજેતરમાં શ્રીસરકાર...

વઢવાણ, ઝાલાવાડના ર૦ જેટલા વિદ્યાર્થી યુક્રેનમાં યુદ્ધના ભણકારા વચ્ચે સુરક્ષિત રીતે એમ.બી.બી.એસ. પરીક્ષા પૂરી થયા બાદ પરત લવાશે. રશિયા અને...

કુંઢેલી, પ્રતિવર્ષ માઘ પૂર્ણિમા ના દિવસે એનાયત થતાં ધ્યાન સ્વામી બાપા એવોર્ડ અર્પણ વિધિનો કાર્યક્રમ પૂ. મોરારી બાપુની સન્નિધીમાં યોજાય...

(પ્રતિનિધિ) હાલોલ. પંચમહાલ જિલ્લાના હાલોલ નગરમાં એક હિન્દૂ પરિવારમાં યુવાનનુ મોત થતાં મુસ્લિમ યુવાનો એ હિન્દૂ રિતિરિવાજ મુજબ અંતિમ સંસ્કાર...

ગાંધીનગર, રાજ્ય સરકારે વિદ્યાસહાયક, પ્રાથમિક શિક્ષકો અને મુખ્ય શિક્ષકોની બદલીના નિયમોમાં ફેરફાર કર્યો છે. આ અંગે ગુરુવારના રોજ શિક્ષણ મંત્રી...

ખંભાળિયા, ખંભાળિયા નગરપાલિકાના રોજમદાર સફાઈ કર્મચારીઓએ ગત તા.૧૧ ફેબ્રુઆરીથી જુદી જુદી માગણીના અપેક્ષા એ પ્રતીક ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે....

Copyright © All rights reserved. | Newsphere by AF themes.