Western Times News

Gujarati News

(માહિતી) વડોદરા, શહેર પોલીસના વિવિધ પોલીસ મથકોને સંલગ્ન શી ટીમ કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં યોગદાન આપવાની સાથે પોલીસ મથક વિસ્તારમાં...

હિંમતનગર, રાજ્યમાં બનતા ગુનાઓમાં સોના-ચાંદીના ઘરેણાંની ચોરીના ચેન સ્નેચિંગના ગુનાઓનું પ્રમાણ વધવા પામેલ છે. આવા ગુનાઓ આચરી ચોરી કરેલ ઘરેણાં-દાગીના,...

બંધવડના જલારામ ધામ ખાતે વૈષ્ણવી ફાઉન્ડેશન દ્વારા સમુહલગ્નોત્સવ યોજાયો (તસ્વીરઃ બકોર પટેલ, મોડાસા) તાજેતરમાં બંધવડના જલારામ ધામ ખાતે વૈષ્ણવી ફાઉન્ડેશન...

ગુનાખોરી નાથવા, રહેણાંક, શાળા, મંદિર, કોમર્શિયલ, સરકારી બિલ્ડીંગમા સીસીટીવી જરૂરી (એજન્સી) અમદાવાદ, રાજ્યમાં ગુનાખોરીને નાથવા અને તેને રોકવાના ઈરાદા સાથે...

(એજન્સી) અમદાવાદ, કોવિડ-૧૯ના થર્ડ વેવને પગલે રાજય સરકારે રાત્રે ૧૦ વાગ્યાથી કર્ફયુ અમલમાં મુકવાને કારણે અમદાવાદ સહિત રાજયના મલ્ટીપ્લેક્ષ અને...

અંકુરથી પ્રભાતચોક સુધી ટ્રાફિક જામના દ્રષ્યો (પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, કોઈપણ ડીપાર્ટમેન્ટ પ્રજાલક્ષી કામગીરી કરી શકે છે પરંતુુ આ કામ મંથરગતિએ ચાલતુ...

(પ્રતિનિધિ) પેટલાદ, પેટલાદ નગરપાલિકાની સાધારણ સભા આજરોજ યોજાઈ હતી. જેમાં કાર્યસુચી મુજબ ૨૯ કામો રજૂ કરવાના હતા. જે મુજબ સભા...

ભારતીય રેલવેની પ્રતિષ્ઠિત સંસ્થા વડોદરાની નેશનલ એકેડમી ઓફ ઈન્ડિયન રેલવે (NAIR) એ તેનો 71મો સ્થાપના દિવસ હર્ષોલ્લાસ સાથે ઉજવ્યો. આ...

(તસ્વીરઃ હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા) ખેડબ્રહ્મા તાલુકાના ગોતા કંપા સ્થિત અખંડ આનંદ કોલેજના ગાદીપતિ સંત શ્રી શાંતિદાસ મહારાજ દ્વારા ખેડબ્રહ્મા શહેરના...

મૈનપુરી, સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે આજે મૈનપુરીની કરહલ વિધાનસભા બેઠક પરથી નામાંકન કર્યુ પરંતુ આ વચ્ચે ભાજપે મોટો...

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા)  ગાયત્રી મંદિર ના હોલ માં તક્ષશિલા પાઠશાલા સંસ્થા દ્વારા વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવા માં આવ્યું હતું....

નવી દિલ્હી, બજેટ ૨૦૨૨-૨૩ની આખરી ઘડીઓ ગણાઈ રહી છે અને સોમવારે રજૂ થયેલા ઇકોનોમિક સર્વે અનુસાર દેશનું અર્થતંત્ર કોરોનાની મહામારીની...

નવી દિલ્હી, પાકિસ્તાનના મુખ્ય વિપક્ષી ગઠબંધન પીડીએમના પ્રમુખ અને જમીયત ઉલેમા-એ-ઈસ્લામના પ્રમુખ મૌલાના ફજલુર રહમાને રવિવારે જણાવ્યું કે નિયંત્રણ રેખાની...

ચેન્નઈ, લગ્નપ્રસંગમાં મહેમાન તરીકે આવેલા વ્યક્તિ અથવા ટોળકીએ ચોરી કરી હોવાના ઘણાં કિસ્સાઓ અત્યાર સુધી જાણવા મળ્યા છે. ત્યારે તમિલનાડુના...

વડોદરા, શ્રી સ્વામિનારાયણ મંદિર કુંડલધામ (ગુજરાત)એ ૧૮ ડિસેમ્બર ૨૦૨૧ ના રોજ ‘કુંડલધામમાં અક્ષરધામ’ નામ હેઠળ શ્રી સ્વામિનારાયણ ભગવાનના વિવિધ ૭૦૯૦...

નવી દિલ્હી, વિદેશી સંપત્તિ તપાસ એકમ (એફએઆઈયુ) દ્વારા કેટલીક વ્યક્તિઓની તપાસ, પુનર્મૂલ્યાંકન અને ટેક્સ માટે ૨૦૦૧ બાદથી ઓફશોર બેંક એન્કાઉન્ટ,...

નવી દિલ્હી, આજથી બજેટ સત્ર શરૂ થઈ ગયું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણ બાદ નાણામંત્રી ર્નિમલા સીતારમણે આર્થિક સર્વેક્ષણ રજૂ કર્યું....

Copyright © All rights reserved. | Newsphere by AF themes.