Western Times News

Gujarati News

જામનગર, જામનગરમાં ઓમિક્રોન વેરિયન્ટના વધુ બે કેસ નોંધાતા ફફડાટ ફેલાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર જામનગરમાં ઝિમ્બાવવેથી આવેલા વૃદ્ધમાં કોરોના વાયરસના...

ગાંધીનગર, આજે રાજ્યના ૮ મહાનગરોમાં રાત્રિ કર્ફ્‌યૂની મુદ્દત પુર્ણ થતાં હવે તેને ૩૧ ડિસેમ્બર સુધી લંબાવવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી...

નવી દિલ્હી, તામિલનાડુમાં હેલિકોપ્ટર ક્રેશમાં જનરલ રાવતની સાથે સાથે સેનાના અન્ય એક ટોચના અધિકારી બ્રિગેડિયર એલ એસ લિડ્ડરનુ પણ નિધન...

વારાણસી, વારાણસીમાં મસ્જિદ બાદ હવે કોંગ્રેસના કાર્યાલયને પણ ગુલાબી રંગે રંગી દેવામાં આવ્યુ છે. જેના પગલે વિવાદ શરુ થયો છે.પીએમ...

નવી દિલ્હી, ૮ ડિસેમ્બરના રોજ તમિલનાડુમાં થયેલા હેલિકોપ્ટર ક્રેશમાં પત્ની સાથે મોતને ભેટેલા દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ...

મુંબઈ, બોલિવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા સોશિયલ મીડિયા પર ખાસ્સી એક્ટિવ રહે છે. ડેઈલી લાઈફની અપડેટ અનુષ્કા શર્મા ઈન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા...

રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં બહેનોને ૫૦ ટકા અનામત આપી તેઓને ગામ થી જિલ્લા સુધીના શાસનની ધૂરા સોંપી છે:-મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ...

મુંબઈ, સુષ્મિતા સેનને બોલિવૂડની સૌથી સુંદર અભિનેત્રી માનવામાં આવે છે. તેઓ આજે પણ પોતાની સુંદરતાથી ચાહકોના દિલોદિમાગમાં ધડકતી રહે છે....

રાજકોટ: ગુજરાત સરકાર માતા અને અને બાળ મરણદર ઘટાડવા અનેકવિધ યોજનાઓ અમલી બનાવી રહી છે. જેમાં 108ની ટીમનો પણ વિશેષ...

રાજકોટમાં આપઘાતના વધુ બે બનાવો પોલીસ ચોપડે પ્રકાશમાં આવ્યા છે. જેમાં બેંકમાં નોકરી કરતા યુવાને અને ટ્રાવેલ્સની ઓફિસમાં નોકરી કરતા...

લેટિન અમેરિકન દેશ મેક્સિકોના દક્ષિણ ભાગમાં ગયા ગુરુવારે એક મોટો માર્ગ અકસ્માત થઇ ગયો. જેમાં 54 લોકોનાં મોત થઇ ગયા...

હેલિકોપ્ટર દુર્ઘટનામાં જીવ ગુમાવનાર CDS જનરલ બિપિન રાવત અને તેમની પત્નીના આજે ;ઉર રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાંઆવ્યા હતા....

દેશમાં ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગને અને સામગ્રીને ઉત્તેજન આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા રૂપિયા ૭૬ હજાર કરોડનો ખર્ચ કરવામાં આવશે અને સેમી...

મંદિરનું નિર્માણ સંસ્કૃતિના આયુષ્યબળમાં વધારો કરે છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ: પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સહિતના મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટય બાદ...

મુંબઇ, 9 ડિસેમ્બર, 2021: ભારતના અગ્રણી ફન્ડ હાઉસિસમાં સ્થાન પામતા એક્સિસ એસેટ મેનેજમેન્ટના ગ્રોથ એવન્યુઝ એઆઇએફે રૂ. 1,000 કરોડનું ભંડોળ...

અમદાવાદ, જ્યારે કોરોનાવાયરસના ઓમિક્રોન વેરિઅન્ટ સાથે સંબંધિત જોખમ તોળાઈ રહ્યું છે, ત્યારે ડૉક્ટર્સનો અભિપ્રાય છે કે, અત્યારે સરકારે મહામારીની ત્રીજી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.