Western Times News

Gujarati News

દેશભરના સંતો- મહંતો એ વિશેષ ઉપસ્થિત રહીને આર્શીવચન આપ્યા સ્વામીજીએ દેશ વિદેશમાં યોગ - પ્રાણાયામ અને ભારતની સંસ્કૃતિને સમગ્ર વિશ્વમાં...

રાત્રિની ગ્રામસભામાં ઉપસ્થિત એક વ્યક્તિએ કોરોના વેક્સિનનો ડોઝ લીધો (પ્રતિનિધિ)સંજેલી,  માંડલી આશ્રમશાળા ખાતે જિલ્લા અધિકારી ની અધ્યક્ષ સ્થાને માંડલી સમરસ...

અમદાવાદ, અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં રહેતા એક ૩૮ વર્ષીય વકીલે રમાકાંત સાહુ નામની વ્યક્તિ સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે....

પત્નીના મૃતક સાથે આડાસંબંધ હોવાના કારણે પત્નીના આશિકને મોતને ઘાટ ઉતારવાનું આરોપીએ નક્કી કર્યું હતું અમદાવાદ, આનંદનગર વિસ્તારમાં શનિવારે મોડી...

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં અંદાજે પ૬ ટકા જેટલું મતદાન ગાંધીનગર, ગાંધીનગરમાં સેક્ટર ૨૨માં ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે બબાલની ઘટના સામે...

હીરાબા દીકરા પંકજ મોદી સહિત પરિવારના અન્ય સભ્યોની સાથે મતદાન કરવા માટે પહોંચ્યા હતા ગાંધીનગર, ગાંધીનગરમાં અઢી કલાક દરમિયાન સરેરાશ...

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ફૅમ નટુકાકાનું નિધન મુંબઈ, 'તારક મહેતા' ફૅમ નટુકાકાનું ૭૭ વર્ષની ઉંમરે નિધન, છેલ્લાં એક વર્ષથી...

ગુજરાત સાયન્સ સિટી ખાતે  2 થી 8 ઓક્ટોબર દરમિયાન વાઇલ્ડ લાઈફ વીક ની ઉજવણી અમદાવાદ :વિવિધ શોધો, વૈજ્ઞાનિક અભિગમ, અને...

ચંડીગઢ, પંજાબમાં એક પછી એક નાટકીય વળાંક આવી રહ્યો છે. સૌથી પહેલા પંજાબના મુખ્યમંત્રી પદેથી કેપ્ટન અમરિંદર સિંઘે રાજીનામું આપી...

સુરત, સુરતમાં ગુનાખોરીનો ગ્રાફ દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે દરરોજ સવાર પડે ને એક હત્યાની ઘટના સામે આવતી હોય...

નવી દિલ્હી, ભારતમાં કોરોનાની બીજી લહેરનુ જોર હાલમાં તો ઓછુ છે અને બીજી તરફ પૂરજોશમાં કોરોનાની રસી આપવાનુ કામ પણ...

ગાંધીનગર, ગાંધીનગર જિલ્લામાં ચાલી રહેલી પ્રોહીબીશન - જુગારની ડ્રાઈવ દરમિયાન મળેલી ચોક્ક્‌સ બાતમીના આધારે એપોલો સર્કલ પાસે વોચ ગોઠવી ભાટ...

સોનીપત, હરિયાણાના સોનીપતમાં એક હૃદયદ્રાવક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક પરિવારના ત્રણ સભ્યોએ ઘરેલુ વિવાદને કારણે ઝેર પીને આત્મહત્યા...

૧૫૨ મી ગાંધી જયંતિના અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે અમદાવાદના થલતેજ વિસ્તાર સ્થિત યશ ખાદી સેન્ટર ખાતે ખાદી ખરીદી કરી...

ગાંધીનગર, રાજ્યના તલાટી કમ મંત્રીની વિવિધ પડતર માંગણીઓ સરકાર ન સ્વિકારતાં આંદોલન શરૂ થયું છે. આજે ગુજરાત રાજ્ય તલાટી મંત્રી...

અમદાવાદ, ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં સાવર્ત્રિક વરસાદ જાેવા મળ્યો હતો. તેમાં પણ છેલ્લે છેલ્લે ગુલાબ અને શાહીન વાવાઝોડાની ભારે અસર જાેવા...

અમદાવાદ, ૨ ઓક્ટોબરના ગાંધી જયંતીના દિવસે ગાંધીજીના ગ્રામ સ્વરાજ અને ગ્રામોત્થાનના વિચારને વધુ ઉન્નત બનાવવા સમગ્ર રાજ્યની ૧૪૨૫૦ ગ્રામ પંચાયતોમાં...

ચંડીગઢ, પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ ખેડૂત દેખાવકારોને મોટી રાહત આપી. તેમણે આદેશ આપ્યો છે કે ખેડૂત સંગઠનોના સભ્યો વિરુદ્ધ...

નવીદિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જલ જીવન મિશન અને રાષ્ટ્રીય જલ જીવન કોશની મોબાઇલ એપ લોન્ચ કરી હતી. આ દરમિયાન,...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.