Western Times News

Gujarati News

પંજશીર, અફઘાનિસ્તાનના કાર્યકારી રાષ્ટ્રપતિ અને અફઘાનિસ્તાનના પંજશીર પ્રાંતમાં હાલમાં રહી રહેલા અમરૂલ્લાહ સાલેહનુ તાલિબાન સામે આકરૂ વલણ યથાવત છે. સાલેહે...

લંડન, ડૉક્ટરને ભગવાનનું બીજું રૂપ કહેવામાં આવે છે. બ્રિટનમાં ડૉક્ટરોએ એક માનસિક અસ્થિર વ્યક્તિની ભૂલને સુધારીને ચમત્કાર કરી દીધો છે....

પેટલાદ,  કોરોના મહામારીને કારણે આણંદ - ખંભાત ડેમુ ટ્રેન માર્ચ ર૦ર૦થી બંધ કરવામાં આવી હતી. જે તાજેતરમાં શરૂ કરવામાં આવી...

ભારતમાં અગ્રણી એન્ડ-ટૂ-એન્ડ લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેઇન સર્વિસીસ કંપની ડેલ્હિવરીએ બેંગલોરની સ્પૉટન લોજિસ્ટિક્સના એક્વિઝિશનની પુષ્ટિ કરી હતી. એનાથી ડેલ્હિવરીની હાલની...

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય રોગચાળો બેકાબુ બની રહયો છે. શહેરમાં ડેન્ગ્યુ- ચીકનગુનીયા જેવા જીવલેણ રોગના કેસ ચિંતાજનક...

કાનપુર, કોરોનાની ત્રીજી લહેરને લઈને તમામ દાવા કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન કાનપુર આઈઆઈટીના વૈજ્ઞાનિક પ્રોફેસર મનિન્દ્ર અગ્રવાલે દાવો...

મુંબઇ, નાણામંત્રી ર્નિમલા સીતારામણે મુંબઈમાં જાહેર ક્ષેત્રની બેન્કોના પ્રમુખો સાથે મુલાકાત કરીને નાણાકીય પ્રદર્શનની સમીક્ષા કરી હતી. સાથે તેમણે કોરોના...

બેંગલુરુ, કોરોનાની ત્રીજી વેવ આવશે કે નહીં તેને લઈને લોકો ચિંતિત છે. આ વિષેના અલગ-અલગ અંદાજાેમાં ત્રીજી વેવ સપ્ટેમ્બર-ઓક્ટોબર દરમિયાન...

નવીદિલ્હી, સાંસદો અને ધારાસભ્યો સામે ગુનાહિત કેસોની ઝડપી સુનાવણી કરવા સંદર્ભે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. સીબીઆઈ અને એન્ફોર્સમેન્ટ...

વોશિંગ્ટન, અફઘાનિસ્તાનની નીતિઓને લઈને અમેરિકન રાષ્ટ્રપતિ પર શરુઆતથી પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હુમલો કરી રહ્યા છે. એક વાર ફરી તેમણે...

વિધાનસભા સંકુલમાં કથિત બોમ્બ બ્લાસ્ટને કારણે સચિવાલયમાં સનસનાટી રાજ્યના પાટનગર ખાતે આવેલા સચિવાલય સ્થિત સ્વર્ણિમ સંકુલ અને વિધાનસભામાં મંગળવારે મોડી...

નવીદિલ્હી, વિશ્વ આરોગ્ય સંગઠનના મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. સૌમ્યા સ્વામીનાથને કહ્યુ કે ભારતમાં કોવિડ-૧૯ના કોઈ પ્રકારની સ્થાનિકતાના તબક્કામાં પ્રવેશ કરી રહ્યો...

મુંબઇ, ઈન્ડિયન પ્રીમિયર લીગ-૧૪ના બીજા ચરણની શરૂઆત ૧૯ સપ્ટેમ્બરથી યુએઈમાં થશે. ટૂર્નામેન્ટની વચ્ચે રમાયેલી મેચોમાં કેટલાક નવા ચહેરા મેદાન પર...

નવીદિલ્હી, કોરોનાના આ સમયમાં ભારતે અમેરિકાના મેન્યુફેક્ચરિંગને પણ પાછળ ધકેલી દીધુ છે. જાણકારી અનુસાર, ભારતે અમેરિકાને ત્રીજા નંબરે ધકેલ્યુ છે....

અમદાવાદ, ધોરણ 6થી 8ની સ્કૂલો ગુરુવારથી શરૂ કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમંત્રી મંડળની બેઠક બાદ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ...

ચંડીગઢ, પંજાબ સરકારે શેરડીના ખેડૂતોની માગણી સ્વીકારી લીધી છે. આ સાથે જ પંજાબ સરકારે શેરડીનો રેટ વધારીને ૩૬૦ રૂપિયા પ્રતિ...

હાશિમપુર, રામ મંદિર પર ચુકાદો આપનારા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટિસ અશોક ભૂષણના પ્રયાગરાજ ખાતે આવેલા પૈતૃક મકાન પર બોમ્બમારાની ચોંકાવનારી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.