Western Times News

Gujarati News

નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ)ની ૨ નવી સ્કીમ્સને લોન્ચ કરી છે. તે આરબીઆઈરિટેલ ડાયરેક્ટ સ્કીમ...

અમૃતસર, પંજાબમાં મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્નીની સરકારે નવો આદેશ બહાર પાડ્યો છે. જે પ્રમાણે હવે રાજ્યની તમામ સ્કૂલોમાં પહેલા ધોરણથી લઈને...

મદુરાઈ, તમિલનાડુના મદુરાઈ ખાતે વૈગઈ બાંધનું જળસ્તર ૭૧ ફૂટની પૂર્ણ જળાશય ક્ષમતાની સરખામણીએ ૬૯ ફૂટ સુધી પહોંચતા પૂરની ચેતવણી જાહેર...

દુબઈ, ટી૨૦ વર્લ્ડ કપની સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે ન્યૂઝીલેન્ડે શાનદાર જીત હાંસલ કરી હતી. પણ આ મેચ બાદ ન્યૂઝીલેન્ડના વિકેટકીપર બેટ્‌સમેન...

સેકરામેન્ટો, ટેસ્લા અને સ્પેસએક્સના સીઈઓ એલન મસ્કે બુધવારે એક વાયરલ વીડિયો પર પ્રતિક્રિયા આપી. આ વીડિયોમાં એક મહિલા સોશિયલ મીડિયા...

નડિયાદ, પ્રેમ સંબંધ મામલે યુવકની હત્યા કરનાર ૪ શખ્સોને કોર્ટે આજીવન કેદની સજા ફટકારાઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર મહેમદાવાદ તાલુકાના...

મહીસાગર, મહિસાગર જિલ્લાના રાજસ્થાન સરહદ વિસ્તારના પેટ્રોલ પંપોમાં પેટ્રોલની અછત જાેવા મળી રહી છે. સરહદની નજીક આવેલા પેટ્રોલ પંપ પર...

નવીદિલ્હી, ગુજરાતમાં વર્ષ ૨૦૦૨માં થયેલા કોમી રમખાણોના કેસમાં તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એસ.આઇ.ટી. તરફથી અપાયેલી...

નવીદિલ્હી, અરૂણાચલ પ્રદેશમાં વિવાદાસ્પદ વિસ્તારમાં ચીને એક મોટું ગામ વસાવ્યું હોવાના પેન્ટાગોનના રિપોર્ટ પર પહેલી વખત સત્તાવાર પ્રતિક્રિયા આપતાં ભારતે...

વોશિંગ્ટન, કોરોના વાયરસ મહામારી વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઈડેનને ભારત અને બ્રાઝિલની યાદ આવી છે. તેમણે આપૂર્તિ વ્યવસ્થા નબળી પડવાનો...

ગાંધીનગર, ગુજરાતની પેરા ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલને શનિવારે અર્જૂન એવોર્ડથી નવાજવામાં આવશે.ટોક્યો પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર ભાવિના પટેલ સાથે...

જયપુર, ૧૭ નવેમ્બરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ પર ભારત અને ન્યુઝીલેન્ડની વચ્ચે રમાનારી ટી-૨૦ મેચ માટે ભારતીય ટીમનું જયપુર પહોંચવાનું શરૂ...

અમદાવાદ, અમદાવાદ મહાનગરપાલિકા જમાલપુરના સરદાર બ્રિજનું સમારકામ શરૂ કરશે. તેથી ૧૫ નવેમ્બરથી ૨ મહિના સુધી બ્રિજ પરિવહન માટે વારાફરથી બંને...

કાબુલ, અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદથી આતંકવાદી ગતિવિધિઓ ચાલુ છે. શુક્રવારે પૂર્વ અફઘાનિસ્તાનના નંગરહાર પ્રાંતમાં એક મસ્જિદને નિશાન બનાવવામાં આવી હતી....

અમદાવાદ, જિલ્લામાં નિરામય ગુજરાત અભિયાનનો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. નિરામય ગુજરાતની આરોગ્યલક્ષી નવતર પહેલ નાગરિકોને...

મુંબઇ, આર્થિક રાજધાની કહેવાતી મુંબઇનાં માનખુર્દ વિસ્તારમાં એક ભંગારનાં ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે. શુક્રવારે થયેલી આ દુર્ધટનામાં હજુ સુધી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.