Western Times News

Gujarati News

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી LIG બિલ્ડીંગનો જર્જરિત ભાગ તૂટી પડતા ભારે નાસભાગ મચી ગઈ સુરત,  ગુજરાતમાં આવેલાં વિનાશક તાઉતે વાવાઝોડાએ...

ધો. ૧૦ બાદ ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓને એકમ કસોટીના આધારે પાસ કરવાની માગ ઊઠી છે અમદાવાદ, ધોરણ ૧૨ના સામાન્ય...

નવીદિલ્હી: હત્યાના કેસમાં બે અઠવાડિયાથી ફરાર રહેલા ઓલિમ્પિક મેડલ વિજેતા કુસ્તીબાજ સુશીલ કુમાર પર દિલ્હી પોલીસે એક લાખ રૂપિયાનું ઇનામ...

નવીદિલ્હી: કોરોના રોગચાળાની બીજી તરંગની અસર હવે ધીમે ધીમે ઓછી થઈ રહી છે, પરંતુ નિષ્ણાતોની ત્રીજી તરંગે જારી કરેલી ચેતવણીથી...

ગાંધીનગર: ભારતીય હવામાન ખાતાએ કહ્યું છે કે, તાઉતે ગુજરાત દરિયાકાંઠે ખૂબ જ તીવ્ર ચક્રવાતનું વાવાઝોડું ત્રાટક્યું છે. વિભાગે કહ્યું કે,...

ગાઝા: ગાઝા પર થઇ રહેલાં હવાઇ હુમલામાં ઘણાં માસૂમોનાં જીવ ગયા છે. પેલેસ્ટાઇનની જીંદગીનો કોઇ ભરોસો નથી. આ વચ્ચે જીવન-મોતનાં...

અમદાવાદ: ગુજરાતમાં કોરોનાનું સંકટ હજુ ખતમ થયુ નથી, ત્યારે તાઉતે વાવાઝોડાએ રાજ્યમાં પ્રવેશ્યા બાદ તેની અસર છોડવાનું શરૂ કરી દીધુ...

કોરોના વાયરસ મહામારીની વચ્ચે અનેક લોકોના ઘર ઉજડી ગયા છે. પરંતુ ઉત્તર પ્રદેશના મેરઠના રહેવાસી રાફેલ પરિવારની કહાણી ખૂબ જ...

નવીદિલ્હી: દેશમાં કોરોના વાયરસના વધતા સંક્રમણ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે કોરોના વાયરસથી પ્રભાવિત રાજ્યો અને જિલ્લાઓઓના સ્થાનિક અધિકારીઓ સાથે...

અમદાવાદ: તૌકતેને કારણે મહારાષ્ટ્ર અને ગુજરાત બંને રાજ્યોમાં ભારે નુકસાન થયું છે. કેટલાય જિલ્લાઓમાં ઝાડ અને વીજળીના થાંભલા જમીનદોસ્ત થઈ...

વલસાડ: તૌકતે વાવાઝોડાથી માત્ર સૌરાષ્ટ્રના જિલ્લાઓ જ પ્રભાવિત છે એવુ નથી, દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે આવેલા જિલ્લાઓ પર પણ વાવાઝોડાની મોટી...

રાજકોટ: શહેરના જુના મોરબી રોડ પર ચામડીયા ખાટકીવાસમાં રહેતા મજુરી કરતા ફારૂક રહેમાન મુસાણી (ઉ.વ.૩૬) ની ગઈકાલે તેના ઘરની નજીક...

સુરત: અમરોલીમાં વેકેશન ગાળવા કાકાના ઘરે આવેલી ૧૭ વર્ષની કિશોરીને લગ્નની લાલચે ભગાડી જઈ તેની સાથે બળાત્કાર ગુજારનારા ૨૧ વર્ષીય...

સિડની: ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ માટે પોતાની ૨૩ સભ્યોની ટીમની જાહેરાત કરી છે. વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર ઓસ્ટ્રેલિયાની ટીમ...

નવી દિલ્હી: કોરોનાની પહેલી લહેરમાં કોરોનાના દર્દી માટે કારગર મનાયેલી પ્લાઝ્‌મા થેરેપીને કેન્દ્ર સરકારે કોવિડ ટ્રીટમેન્ટ પ્રોટોકોલમાંથી હટાવી દીધી છે....

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે અનેક જિલ્લા અને રાજ્યોના અધિકારીઓ સાથે વાતચીત કરી. આ વર્ચ્યુઅલ મીટિંગમાં વડાપ્રધાન મોદીએ અધિકારીઓ...

અમદાવાદ: સીએમ રૂપાણીએ તાઉતે વાવાઝોડાની સ્થિતિ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, તાઉતે વાવાઝોડાની અસરથી ૨૪૩૭ ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો...

અમદાવાદ: સરદાર સરોવર નર્મદા બંધ આજે રાજ્ય માટે ખેડૂતો માટે જીવાદોરી સમાન સાબિત થઇ રહ્યો છે. આ ઉપરાંત ખેડૂતો માટે...

કોલકતા: નારદા સ્ટિંગ કેસમાં ધરપકડ કરાયેલા તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય મદન મિત્રા અને પૂર્વ મંત્રી શોવન ચેટર્જીની તબિયત સોમવારે મોડી રાત્રે...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.