Western Times News

Gujarati News

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ગણેશ વિસર્જન અને વરસાદ વચ્ચે જ ફોસ્ફરસ લીકેજ થતા આગના છમકલાથી અફરાતફરી મચી...

ઉત્તરપ્રદેશના મહામહિમ રાજ્યપાલ તથા રાજ્યના પૂર્વ પ્રથમ મહિલા મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ અમદાવાદ આવ્યા છે તેવી જાણ થતાં જ રાજ્યના...

અમદાવાદ, દેશના ૧૧ રાજ્યોમાં સીરોટાઈપ-૨ ડેન્ગ્યૂના કેસ ધરખમ વધી રહ્યા છે. જેને લઈને કેન્દ્ર સરકારે પણ તાબડતોડ ઉચ્ચ અધિકારીઓ સાથે...

ભરૂચ નગરપાલિકા દ્વારા તૈયાર કરાયેલા ૩ કૃત્રિમ જળકુંડમાં વિસર્જન કરાયું (તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ નગરપાલિકા દ્વારા શ્રીજી વિસર્જન માટે...

અમદાવાદ, બાવળા પોલીસે બાતમી આધારે લકઝરી બસમાંથી મુસાફરનાં વેશમાં મધ્યપ્રદેશમાંથી પિસ્ત્તલ અને કારતુસ લઈને ચોટીલા જઈ રહ્યો છે જેથી પોલીસે...

દહેગામનાં જવાહર માર્કેટમાં ચોરો ત્રાટક્યા, લાખોનાં માલ-સામાનની ચોરી ગાંધીનગર, ગાંધીનગર જીલ્લાનાં દહેગામનાં પોશ ગણાતા અને અતિ ધનાઢ્ય દુકાનો ધરાવતા જવાહર...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુરુદ્વારા ગોવિંદધામની મુલાકાત લઈ ગુરુ ગ્રંથસાહેબને શ્રદ્ધા પૂર્વક ભાવ પુષ્પ અર્પણ કર્યા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI) ની 71મી વાર્ષિક સામાન્ય સભા આજે GCCI પરિસર, આશ્રમ રોડ ખાતે યોજાઈ હતી...

ભોપાલ, મધ્યપ્રદેશના સાગર જિલ્લામાંથી એક હૃદય કંપાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં પોતાની પ્રેમિકાને મળવા આવેલા પ્રેમીને અડધી રાત્રે પેટ્રોલ...

બેંગલુરુ, કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં ૯ મહિનાના બાળકનું મોત અને પરિવારના ચાર સભ્યોની કથિત આત્મહત્યાનો ચોંકાવનારો કિસ્સા પ્રકાશમાં આવ્યો છે. તેમજ...

મુંબઈ, ૧૩ વર્ષ પહેલા જ્યારે મુંબઈના જાેગેશ્વરી વિસ્તારમાં રહેતી રોશન જવ્વાદે ટ્રેન અકસ્માતમાં પોતાના બન્ને પગ ગુમાવ્યા તો તેણે વિચાર્યુ...

નવીદિલ્હી, સંયુક્ત કિસાન મોરચાએ ૨૭ સપ્ટેમ્બરે કેન્દ્રીય કૃષિ કાયદાના વિરોધમાં યોજનાર ભારત બંધ માટે દિશાનિર્દેશ જાહેર કર્યા છે. આ ઉપરાંત...

આરએએફની બે ટુકડી અને એસઆરપીની ૩ ટુકડીઓ પણ સામેલ (પ્રતિનિધિ)અમદાવાદ, આજે ગણેશ વિસર્જને લઇને શહેર પોલીસે પોતાની તૈયારીઓ પૂર્ણ કરી...

મિસિસ યુનાઇટેડ નેશન્સ (૨૦૧૭) નીપા સિંઘની ઉપસ્થિતમાં સેવાભાવી સંસ્થાના સહયોગથી 125 બહેનોને સુખડી વિતરણ કરાયુ અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાની હેલ્થ...

કોરોનાકાળમાં એક લાખથી વધુ દર્દીઓએ ૧૨૦૦ બેડ હોસ્પિટલની ઓ.પી.ડી. સેવાનો લાભ મેળવ્યો :સિવિલ સુપ્રીટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષી સિવિલ હોસ્પિટલ કોરોના...

પૂણે, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે કહ્યું છે કે, ૧૯ સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જન પ્રસંગે પૂણે શહેર, પૂણે છાવણી અને...

નવીદિલ્હી, કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે દેશના ભાગલા સમયે જાે સાવધાની દાખવવામાં આવી હોત...

મુંબઇ, બોલીવુડ અભિનેતા અને કોરોના કાળમાં પ્રવાસી મજૂરોની મદદ કરીને દેશભરમાં જાણીતા બનેલા સોનૂ સૂદના ૬ સ્થળોએ ઇન્કમ ટેક્સ વિભાગે...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.