અમદાવાદ: અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલા નેમિનાથ સોસાયટીમાં બે માળનું મકાન એકાએક ધડાકા સાથે ધરાશાયી થયું છે. આ મકાનમાં એલપીજી ગેસનો...
મુંબઈ: બોલિવૂડ એક્ટર સુશાંતસિંહ રાજપૂતના મોતના વણઉકેલ્યા રહસ્યની સ્ટોરી પર આધારિત ફિલ્મ 'ન્યાયઃ ધ જસ્ટિસ'નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે....
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની આગેવાનીમાં આજે શિક્ષણમંત્રી અને ઉચ્ચ અધિકારીઓની તાકીદની બેઠક મળી હતી આ બેઠકમાં માત્ર સીબીએસસીની ધોરણ 12ની...
મુંબઈ: ટેલિવિઝન એક્ટ્રેસ અનિતા હસનંદાની ગત વર્ષે પ્રેગ્નેન્સી જાહેર કરી ત્યારથી ખૂબ ચર્ચામાં છે. અનિતાએ ફેબ્રુઆરી ૨૦૨૧માં દીકરાને જન્મ આપ્યો...
મુંબઈ: બોલિવુડ એક્ટ્રેસ મલાઈકા અરોરા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે, જ્યાં તે પોતાના સાથે જાેડાયેલી અપડેટ્સ શેર કરતી રહે...
નવી શિક્ષણ નીતિ નયા ભારતના નિર્માણની સાથે સાથે સંશોધન-રોજગારી ક્ષેત્રે પ્રોત્સાહન આપનારી બની રહેશે - મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સમગ્ર...
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે રાજ્યમાં ૧૫ દિવસનું કર્ફ્યૂ જાહેર કર્યું હતું, જેના પગલે ફિલ્મો, ટીવી સીરિયલો તેમજ એડ...
નવી દિલ્હી: કોરોના વાયરસ દુનિયામાં લાખો લોકોના જીવ લઈ ચૂક્યો છે. અત્યાર સુધી થયેલા રિસર્ચ મુજબ કોવિડ-૧૯નું સંક્રમણ એવા લોકો...
નવી દિલ્હી: મુંબઈએ આપેલા ૧૫૩ રનના ટારગેટનો પીછો કરતા કોલકાતા નાઈટ રાઈટરની ટીમ ૨૦ ઓવરમાં ૭ વિકેટે ૧૪૨ રન જ...
મુંબઈ: એક વર્ષ પહેલા કોરોનાની જે સ્થિતિ હતી તેના કરતા વધારે ભયાનક બનતી જઈ રહી છે, જે રીતે દેશમાં કોરોનાના...
પ્રયાગરાજ: ઉત્તરપ્રદેશથી મોટા સમાચાર આવી રહ્યા છે. અલાહાબાદ હાઈકોર્ટે વધતા કોરોના સંક્રમણને જાેતા રાજ્ય સરકારને લોકડાઉન સંબંધિત નિર્દેશ આપ્યા છે....
પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરો ની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને 18 અને 25 એપ્રિલ અને 02 મે 2021 ના રોજ...
મુંબઈ: થોડા દિવસ પહેલા કોવિડ-૧૯ના કારણે રિદ્ધિમા પંડિતની માતાનું નિધન થયું હતું. એક્ટ્રેસ હાલ આઘાતમાં છે અને સોશિયલ મીડિયા પર...
મુંબઈ: બચ્ચન પરિવારનો સમાવેશ બોલિવુડના જાણીતા અને પ્રતિષ્ઠિત કુટુંબોમાં થાય છે. બચ્ચન સરનેમ સાથે આવતી જવાબદારીઓ નિભાવી સરળ નથી. બચ્ચન...
વૉશિંગ્ટન: ભારતીય મૂળના બિઝનેસલીડર પુનિત રંજને આશાવાદ વ્યક્ત કરતા કહ્યું હતું કે કોરોનામાંથી ઉભર્યા પછી ભારત જાેરદાર વાપસી કરશે અને...
દાર્જિલિંગ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મમતા બેનર્જીને બહારી કાર્ડનો જવાબ આપતા કોંગ્રેસ કમ્યુનિસ્ટ પક્ષો અને ટીએમસી પર હુમલો કર્યો છે...
પૂર્વ પોલીસ જવાન રાજબહદૂરનો અડગ જુસ્સો-રાજબહાદુર થાપાના કિસ્સામાં મુશ્કેલીએ પણ હતી કે તેમનો ૨૦૦૬માં અકસ્માત થતા તેમને બંને પગ ગુમાવ્યા...
મહિલાને કોરોના હોવાથી તેમને સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી જ્યાં તેમનું મોત નીપજયું હતું રાજકોટ, જે રીતે સમગ્ર સૌરાષ્ટ્રમાં...
આરોગ્ય વિભાગના ધન્વંતરી રથ અને નગરપાલીકાના કોવિડ-૧૯ જનજાગૃતિ કરતા રથને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યુ (વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ...
-હૉસ્પિટલના ટોઇલેટ-બાથરૂમમાં પાણી ન આવતું હોવાથી બાથરૂમ અને કુદરતી હાજતે જવું દર્દીઓ માટે દુષ્કર બન્યું સુરત, સુરતમાં કોરોના વાયરસના વધી...
નવીદિલ્હી: દેશમાં કોરોના મહામારીની બીજી લહેરે કહેર વર્તાવ્યો છે. જેને લઈને સમગ્ર દેશમાં ડરનો માહોલ ઊભો થયો છે. જેથી છૂટક...
વડોદરાની એસએસજીનું અવલોકન, અન્ય બીમારી ધરાવતા બાળકોનું ખાસ ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવી વડોદરા, કોરોનાની નવી લહેરમાં બાળકો મોટી સંખ્યામાં...
અમદાવાદમાં સૌથી વધુ ૨૨૫૧ નોંધાતા શહેરમાં કેટલી ગંભીર સ્થિતિ સર્જાઈ છેઃ રાજ્યમાં ૬૭ દર્દીઓના મોત ગાંધીનગરઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી...
ચૈત્ર શુક્લ પ્રતિપદાએ પ્રભાસ ક્ષેત્રના ગોલોક ધામ ખાતેથી ભગવાન શ્રી કૃષ્ણએ સ્વધામ ગમન કર્યુ એ દિવસની આધ્યાત્મિક ઉજવણી સોમનાથ ખાતે...
ભુવનેશ્વરે ત્રણ વનડેમાં ૪.૬૫ની સરેરાશથી છ વિકેટ, ટી૨૦માં ૬.૩૮ની સરેરાશથી ચાર વિકેટ ઝડપી હતી નવીદિલ્હી, ભુવનેશ્વર કુમારને ઇંગ્લેન્ડ વિરુદ્ધ માર્ચમાં...