Western Times News

Gujarati News

પણજી: જ્યારે વર્ષ ૨૦૧૪ માં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘સ્વચ્છ ભારત મિશન’ શરૂ કર્યું ત્યારે તેમનો ઉદ્દેશ હતો કે...

નવીદિલ્હી: સુપ્રીમ કોર્ટે કોરોના વાયરસ સાથે લોકડાઉનમાં આર્થિક રીતે હાલાકી ભોગનારા પરપ્રાંતિય મજૂરો અંગે એક મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે જેમાં...

અમદાવાદ, ભારતની અગ્રણી ટાઈલ્સ કંપનીઓમાં સ્થાન ધરાવતી એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડે (એજીઆઈએલ) તેની પેટા કંપની ક્રિસ્ટલ સિરામિક ઈન્ડસ્ટ્રીઝ પ્રાઈવેટ લિમિટેડ...

અમદાવાદ: એક તરફ અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ ફ્લાયઓવરનુ લોકાપર્ણ કરવામાં આવી રહ્યુ છે. પરંતુ લોકાપર્ણ વચ્ચે શહેરના બે ફ્લાયઓવર...

નવી દિલ્હી: શું જમ્મુ-કાશ્મીરમાં ભારતીય વાયુસેનાના એરબેઝ પર ડ્રોનથી હુમલા પાછળ પાકિસ્તાની આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાનો હાથ છે? જમ્મુ-કાશ્મીર પોલીસ અને...

ભોપાલ: ૨૦૧૭માં મધ્યપ્રદેશ સ્થિત પોતાના ગામમાંથી ભેદી સંજાેગોમાં ગુમ થયેલો વ્યક્તિ પાકિસ્તાનની જેલમાં રહ્યા બાદ ભારત પરત ફર્યો છે. આ...

મુંબઈ: ભારતીયોનો સોના પ્રત્યેનો મોહ જાણીતો છે. દેશમાં લોકોના ઘરોમાં જ ૨૫ હજાર ટન જેટલું સોનું સંગ્રહાયેલું હોવાનો અંદાજ છે....

નવી દિલ્હી: દેશમાં કોરોના સંક્રમણ પર કાબૂ મેળવવા માટે કોવિડ વેક્સિનેશનનું કામકાજ પૂરજાેશમાં ચાલી રહ્યું છે. દેશમાં હાલ મોટા ભાગના...

અમદાવાદ: અમદાવાદમાં મણિનગર વિસ્તારમાં રહેતી ૨૪ વર્ષની યુવતીને ૧૭ વર્ષના છોકરા સાથે પ્રેમ થતાં યુવતી છોકરાને ભગાડી ગઈ હતી. યુવતીએ...

ભાવનગર: ભાવનગર જિલ્લાના પાલિતાણા શહેરના પોપડો નામના વિસ્તારમાં આવેલા એક હીરાના કારખાનામાં તસ્કરોએ લાખોના હીરાની ચોરીને અંજામ આપ્યો હતો, કારખાનામાં...

ગાંધીનગર: ગાંધીનગરની યુવતી સાથે સાદી ડોટકોમ વેબસાઇટ પરીચય કેળવીને ન્યુડ ફોટા મોકલી અભદ્ર ભાગણી કરી વારંવાર પરેશાન કરતા ભુજના પરિણીત...

ગુજરાતના શિક્ષણ મંત્રીના  હસ્તે ત્રાંસદમાં સામુદાયિક  આર.ઓ. પ્લાન્ટનો પ્રારંભ કેડીલા ફાર્માસ્યુટિકલ્સે  તેની કોર્પોરેટ સામાજીક જવાબદારીના ભાગ તરીકે સંપૂર્ણ ઓટોમેટિક આર.ઓ. ...

પંચમહાલ જીલ્લાના ખેડૂતોએ ટ્રેકટર વડે ખેતરમાં ખેડવાની કામગીરી શરૂ કરી છે.ચોમાસાની સિઝન શરૂ થતા પંચમહાલ જિલ્લાના ખેડૂતો ખેતી કાર્યમાં જાેડાયા...

દાહોદનાં નગરસેવકે પોતાના વોર્ડને કોરોનાથી સુરક્ષિત કરવા કમર કસી આર્થિક સંકડામણને કારણે ધોરણ ૧૧ સુધી જ અભ્યાસ કરી શકેલા લખનભાઇએ...

વડોદરા: અત્યારે હાલ દેશભરમાં કોરાનાની ત્રીજી લહેરથી બચવા માટે રસીકરણ મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં દેશભરનાં લાખો લોકો કોરોના...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.