Western Times News

Gujarati News

સુરત: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે સુરત કોર્ટ કેસમાં જુબાની આપવા માટે સુરત પહોંચ્યા હતાં અને એરપોર્ટથી સીધા જ કોર્ટ...

મુંબઇ: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની ૪૪મી એન્યુઅલ જનરલ મીટિંગમાં મુકેશ અંબાણીએ રિલાયન્સ જિયો અને ગૂગલની પાર્ટનરશીપમાં બનેલા નવા સ્માર્ટફોન જિયોફોન નેક્સ્ટની જાહેરાત...

થાઈલેન્ડ: થાઇલેન્ડમાં એક યુવતીએ દાવો કર્યો છે કે તેણી થોડા મહિનાઓથી પ્રેગ્નેન્ટ છે, પરંતુ તેના પેટમાં ઉછરી રહેલું બાળક કોઈ...

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઈડેનના બેંક ખાતામાંથી લાખો રૂપિયા કોલ ગર્લ પાસે પહોંચી ગયા હતા. આવું તેમના પુત્ર હન્ટર બાઈડેનના...

ઈસ્લામાબાદ: મૅચની ૧૧મી ઓવર દરમિયાન પેશાવર જલમીના ફાસ્ટ બોલર મોહમ્મદ ઈરફાન પોતાના સ્પેલની છેલ્લી ઓવર નાખી રહ્યો હતો ત્યારે પગમાં...

વિવિધ ભાષાઓ અને ભાષાંતરના ફીચર્સ, જોરદાર કેમેરો અને લેટેસ્ટ એન્ડ્રોઇડ તથા સિક્યુરિટી અપડેટ્સ સહિત જિયોફોન નેક્સ્ટ સાચા અર્થમાં નવીનત્તમ ક્ષમતાઓ...

આર.આઇ.એલ.ના સી.એમ.ડી. શ્રી મુકેશ અંબાણીનું 44મી એ.જી.એમ.માં સંબોધન સાઉદી અરામ્કોના ચેરમેન અને પી.આઇ.એફ.ના ગવર્નર યાસીર અલ-રુમાય્યન આર.આઇ.એલ.ના બોર્ડમાં સ્વતંત્ર ડાયરેક્ટર...

નવી દિલ્હી: ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન અને ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની કાયમ પોતાના નવા લૂક માટે ચર્ચામાં રહે...

ઈસ્લામાબાદ: પાકિસ્તાનમાં જબરદસ્તીથી ધર્મ પરિવર્તન કરાવવા પર લગામ કસવામાં ઈમરાન ખાન સરકાર નિષ્ફળ રહી છે. સિંધ પ્રાંતના બાદિન જિલ્લામાં આવો...

કોરોનાકાળમાં ત્રણ બાળકોના માતાપિતાએ અનંતની વાટ પકડી, રાજ્ય સરકાર વ્હારે આવી કોરોનાકાળમાં માતાપિતા ગુમાવનારા નિરાધાર બાળકોને રાજ્ય સરકારની માસિક રૂ....

અમદાવાદ: કોરોના મહામારી વચ્ચે શહેરમાં આવેલા જગન્નાથ મંદિરમાં ૧૪૪મી રથયાત્રા યોજાશે કે કેમ તે અંગે હજુ સરકારે ર્નિણય જાહેર કર્યો...

પ્રતિનિધિ) નડિયાદ, નડિયાદમાં બુધવારે ૦૩ઃ૦૦ ખેડા જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા મોંઘવારીના મુદ્દે દેખાવો કર્યા બાદ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું...

આજે આ સેવાકીય પ્રવૃતિઓમાં મંદિર દ્વારા એક છોગુ ઉમેરાયું છે. પ્રવર્તમાન કોરોનાની પરિસ્થિતિને અનુલક્ષીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા દેશભરમાં...

*જગન્નાથ મંદિરે જળયાત્રા યોજાઇ* આસ્થા અને શ્રધ્ધાના પ્રતિક સમી જળયાત્રામાં નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ અને ગૃહમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા...

માનસા: પંજાબના માનસા જિલ્લામાં એક ભંગારવાળાએ ૬ હેલિકોપ્ટર ખરીદતા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ભંગારવાળાએ ઓક્શનના માધ્યમથી વાયુસેનાના ક્ષતિગ્રસ્ત ૬...

કોરોનાકાળમાં શાળાઓ બંધ છે, પણ શિક્ષણકાર્ય નિરંતર શરૂ છે કોરોનાકાળમાં શાળામાં શિક્ષણકાર્ય બંઘ છે ત્યારે દાહોદના એક પજ્ઞાચક્ષુ શિક્ષકે પોતાની...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.