Western Times News

Gujarati News

નવીદિલ્હી: ભારતે ફરી એકવાર પાકિસ્તાન પર આક્રમણ કર્યું છે. ભારતીય વિદેશ મંત્રાલયે પાકિસ્તાનના આ દાવાને સ્પષ્ટપણે નકારી દીધો છે કે,...

નવીદિલ્હી: વિદેશ પ્રધાન એસ. જયશંકરે ગુરુવારે કહ્યું હતું કે પાછલા એક વર્ષથી ભારત-ચીન સંબંધોને લઈને ઘણી ચિંતા થઈ રહી છે...

નવીદિલ્હી: દિલ્હીની બાડા હિન્દુરાવ હોસ્પિટલ નજીક એક ગીચ વિસ્તારમાં બદમાશોએ અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. હુમલાખોરોએ કરેલા અંધાધૂંધ ફાયરિંગમાં બે...

નવીદિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે પોતાના મંત્રીમંડળનો વિસ્તાર કર્યો હતો. જેમાં ૪૩ સાંસદોએ શપથ લીધા હતા. શપથ સમારોહના લગભગ બે...

નવીદિલ્હી: કોરોનાથી દુનિયાભરમાં ૪૦ લાખ લોકોના મોત થયા છે. ત્યારે વાયરસના ડેલ્ટા સ્વરુપના સામે આવ્યા બાદ રસીકણની જરુરિયાત પણ વધી...

લખનૌ: ઉત્તર પ્રદેશના રાજ્ય વિધિ આયોગે યુપી જનસંખ્યા વિધેયક ૨૦૨૧નો ડ્રાફ્ટ તૈયાર કરી લીધો છે. જલદી આયોગ તેને અંતિમ સ્વરૂપ...

કોચ્ચી: કેરળમાં ઝિકા વાયરસનો પહેલો કેસ સામે આવ્યો છે. કેરળના આરોગ્યમંત્રીએ કહ્યું કે, ૨૪ વર્ષની ગર્ભવતી મહિલા મચ્છર કરડવાના રોગની...

એસવીપી હોસ્પિટલ બનાવવા માટે પણ સ્ટેન્ડીંગની મંજુરી લેવામાં આવી નથી કોરોના મહામારીમાં દવા-સાધનો ખરીદીની તમામ સત્તા ભાજપ એ જ કમિશ્નરને...

એક જ કામમાં દસ ટકા તફાવત ને કોન્ટ્રાકટરોની મનસુફી ગણાવતા કમીટી ચેરમેન (દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોન્ટ્રાકટર...

અમદાવાદમાં જગન્નાથ મંદિર પોલીસ છાવણીમાં ફેરવાયું ઃ રથયાત્રા સોમવાર બપોરે જગન્નાથ મંદિર પરત ફર્યા બાદ ભક્તો દર્શનનો લાભ લઈ પ્રસાદ...

રાજકોટ: ગઈકાલે સરકાર દ્વારા અમદાવાદની રથયાત્રાને શરતોને આધીન રહીને મંજૂરી આપી હતી. ત્યારે હવે ગુજરાતના અન્ય શહેરોમાં પણ રથયાત્રા નીકળે...

અમદાવાદ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલથી ૩ દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આવતીકાલે રાત્રે અમિત શાહ અમદાવાદ પહોંચશે. વિકાસ...

બનાસકાંઠા: અત્યારના સમયમાં ખેડૂતો ચિલાચાલુ ખેતીથી અલગ ચીલો ચાતરીને કંઈક અલગ કરી બતાવતા અનેક ઉદાહરણો બનતા હોય છે. જેમાં બનાસકાંઠા...

મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં કોવીડ અંગેની કોર કમિટિમાં અનેક પ્રજાહિતલક્ષી નિર્ણયો લેવાયા કોરોનાકાળમાં જનજાગૃત્તિ ઉભી કરવામાં મીડિયાની ભૂમિકા મહત્વની રહી હતી, તેમ...

અમદાવાદ: અમદાવાદમાં રથયાત્રા યોજવાની સરકારે મંજૂરી આપી છે. રથયાત્રા પહેલા જગન્નાથ મંદિર હાલમાં પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. આજે પ્રદીપસિંહ...

ઢાકા: બાંગ્લાદેશના રુપગંજમાં એક ફેક્ટરીમાં આગ લાગવાના કારણે ૫૨ લોકોના મોત થયા છે. બાંગ્લાદેશની ફાયર સર્વિસ દ્વારા આ માહિતી આપવામાં...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.