Western Times News

Gujarati News

નવી દિલ્હી: નવા માહિતી ટેકનોલોજી નિયમોને લઈને કેન્દ્ર અને ટિ્‌વટર વચ્ચે ચાલી રહેલા વિવાદો વચ્ચે દિલ્હી હાઈકોર્ટે ગુરૂવારે સ્પષ્ટ શબ્દોમાં...

નવી દિલ્હી: નરેન્દ્ર મોદી સરકારમાં નવા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ગુરુવારે પોતાનો કાર્યભાર સંભાળ્યો. કાર્યભાર સંભાળતા જ રેલવે મંત્રીએ સૌથી...

પ્રતિનિધિ દ્વારા  ભિલોડા: અરવલ્લી જીલ્લામાં વાહનચાલકો ટ્રાફીકના નિયમનો ઉલાળીયો કરી બેફામ ગતિએ વાહન હંકારતા હોવાથી સતત અકસ્માતની ઘટનાઓ સર્જાઈ રહી...

રક્ષાબંધન પર્વમાં રાખડીઓની માંગ વધશે એવો વેપારીઓનો અંદાજઃ મેન્યુફેકચરર કોરોનાને ધ્યાનમાં લઈ પ્રોડકશન ઓછુ કરે એવી ગણતરી (પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, હજુ...

પ્રતિનિધિ દ્વારા ભિલોડા: ગુજરાતમાં  પ્રજાનો વિશ્વાસ ગુમાવી ચુકેલી કોંગ્રેસ અસહ્ય મોંઘવારી સામે વિરોધ પ્રદર્શન કરી પ્રજાનો વિશ્વાસ પરત મેળવવા અવાજ...

અમદાવાદ, હાલમાં કોરોનાની બીજી લહેરની ગંભીર પરિસ્થિતિ હળવી થઇ રહી છે, પરંતુ રેલવેમાં મુસાફરી માટે હજુ કેટલાંક રાજ્યમાં આરટી-પીસીઆર ફરિજાયત...

પોર્ટ ઓ પ્રિંસ, અપરાધીઓએ કેરેબિયન દેશ હૈતીના રાષ્ટ્રપતિ જાેવેનલ મોઇસની ઘરમાં ઘુસી હત્યા કરી દીદી છે. રાષ્ટ્રપતિની હત્યાની પુષ્ટિ ત્યાંના...

લંડન, બ્રિટનની કેયર્ન એનર્જી કંપનીએ ૧.૭ અબજ અમેરિકન ડોલરનુ વળતર વસૂલ કરવા માટે ફ્રાંસની એક કોર્ટમાંથી ફ્રાંસમાં આવેલી ભારત સરકારની...

નવી દિલ્હી, નવા માહિતી ટેકનોલોજી નિયમોને લઈને કેન્દ્ર અને ટિ્‌વટર વચ્ચે ચાલી રહેલા વિવાદો વચ્ચે દિલ્હી હાઈકોર્ટે ગુરૂવારે સ્પષ્ટ શબ્દોમાં...

આશ્રમ ડેવલપમેન્ટનો કુલ ખર્ચ રૂા.૧ર૦૦ કરોડ થશેઃ કોર્પોરેશન દ્વારા ડ્રેનેજ લાઈન, માટી પુરણી, પાણીની લાઈનના કામ કરવામાં આવશે (પ્રતિનિધિ) અમદાવાદ,...

ગાંધીનગર, મિશન ૨૦૨૨ને ધ્યાને રાખીને ભાજપના નવા પ્રદેશ પ્રભારીની ઝડપથી જાહેરાત થઈ શકે છે. વર્તમાન પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવને કેન્દ્રીય...

વર્લ્ડ બેંકના કામો માટે કન્સલ્ટન્ટની નિમણુંક કરવામાં આવીઃ હિતેશભાઈ બારોટ (પ્રતિનિધિ) અમદાવાદ, કોરોનાની બીજી લહેર દરમ્યાન ઓકસીજન અને વેન્ટીલેટરના અભાવે...

પોર્ટ ઓ પ્રિંસ: અપરાધીઓએ કેરેબિયન દેશ હૈતીના રાષ્ટ્રપતિ જાેવેનલ મોઇસની ઘરમાં ઘુસી હત્યા કરી દીદી છે. રાષ્ટ્રપતિની હત્યાની પુષ્ટિ ત્યાંના...

વોશિંગ્ટન: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે એલાન કર્યુ કે તે ટેક્નોલોજીના ક્ષેત્રના દિગ્ગજ ફેસબુક, ટિ્‌વટર અને ગૂગલની વિરુદ્ધ કેસ...

ચેન્નાઇ: તમિલનાડુ ભાજપના અધ્યક્ષ એલ મુરુગનને બુધવારે સાંજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કેન્દ્રીય મંત્રી મંડળમાં સામેલ કરવામાં આવ્યા છે. હકિકતમાં તમિલનાડુમાં...

નવીદિલ્હી: મોદી કેબિનેટનું બુધવારે વિસ્તરણ કરવામાં આવ્યું છે. જેમાં નવા મંત્રીમંડળમાં ૪૩ મંત્રીઓને જગ્યા મળી છે. તેમાંથી ૧૫ નેતાઓને કેબિનેટ...

કોલકતા: રાજ્યમાં ચાર સાંસદોને મંત્રીમંડળમાં જગ્યા આપી છે. આ નેતા છે નિશિથ પ્રમાણિક, જાેન બારલા, શાંતનુ ઠાકુર અને સુભાષ સરકાર....

કોલકતા: પશ્ચિમ બંગાળ ભાજપના યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ સૌમિત્ર ખાને ે રાજીનામું આપી દીધું. બિષ્ણુપુરના સાંસદ ખાને સોશિયલ મીડિયામાં આ...

નવીદિલ્હી: મોદી સરકારના મંત્રીમંડળનો બુધવારે વિસ્તાર થયો. ૪૩ મંત્રીઓએ પદ અને ગોપનીયતાના શપથ લીધા. ૩૬ નવા ચહેરા સાથે મહિલાઓની ભાગીદારી...

લખનૌ: કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારના મંત્રીમંડળના વિસ્તરણ પછી હવે રાજ્યમાં યોગી સરકારના મંત્રીમંડળમાં વિસ્તરણની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. યોગી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.