Western Times News

Gujarati News

નવીદિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુફી કવિ અને સંત રવિદાસને તેમની જયંતિ પ્રસંગ પર શ્રઘ્ધાંજલિ આપી હતી.તેમની જયંતિને રવિદાસ જયંતિ તરીકે...

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) ના અનુસાર, કેન્સર એ બીજો સૌથી જીવંત રોગ છે. જે લોકોમાં મૃત્યુનું કારણ બને છે. માટે...

નવીદિલ્હી: કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ શનિવારે કહ્યુ છે કે દેશમાં લોકતંત્ર ખતમ થઈ રહ્યુ છે. ભાજપ અને આરએસએસ ડેમોક્રેસીને ખતમ...

મહેસાણા, રોઝ અને ભૂંડ જેવા પ્રાણીઓ ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચાડે છે ત્યારે પાકને થતા નુકસાનને બચાવવા માટે ખેડૂતો અવનવા...

નવીદિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભારત ખિલૌના મેળા( ધ ઇન્ડિયા ટોય ફેયર ૨૦૨૧)નું વીડિયો કોન્ફરન્સ દ્વારા ઉદ્‌ધાટન કર્યું હતું આત્મનિર્ભર...

રાજકોટ, રાજકોટ વિજ્ઞાન જાથા દ્વારા અંધશ્રદ્ધાને તિલાંજલિ આપવા માટે દર વર્ષે કાળી ચૌદસના દિવસે જુદા-જુદા સ્મશાનમાં જઇ ભજીયા ખાવાનો કાર્યક્રમ...

જામનગર, પેટ્રોલ-ડીઝલ અને એલપીજી સિલિન્ડરના ભાવ વધી રહ્યા હોવાથી સામાન્ય અને મધ્યયમ વર્ગ મોંઘવારીથી ત્રાહિમામ પોકારી ઉઠ્‌યો છે. કમરતોડ મોંઘવારીને...

અમદાવાદ, ગુજરાતમાં મહાનગરપાલિકામાં ભલે ઓછી સીટ આવી હોય પણ અસુદ્દીન ઔવેસીની પાર્ટી ૭ સીટની જીતને ઓછી આંકી શકાય તેમ નથી....

નવીદિલ્હી: દુનિયાભરને કોરોના વાયરસની ભેટ આપનારું ચીને ભલે તેના નાબૂદી માટે વેક્સીન બનાવી લીધી હોય, પરંતુ દુનિયાને ચીની વેક્સીન પર...

સામાન્ય માણસને નિષ્પક્ષ, સુલભ અને તત્કાલ ન્યાય મળે તેવી વ્યવસ્થા કરવી જોઈએ –સુપ્રીમ કોર્ટના જજ શ્રી એમ. આર. શાહ કેવડિયા...

સુરત: ગુજરાતમાં હાલમાં થયેલી ૬ મહાનગરપાલિકાની ચૂંટણીમાં સુરતમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ કાૅંગ્રેસનો સફાયો કરીને એન્ટ્રી મારી છે. ત્યારે...

પ્રતિનિધિ દ્વારા ભિલોડા: મતદાન અંગે જાગૃત કરવા ‘‘ સ્વીપ ‘‘ હેઠળ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહયાં છે. જે અંતર્ગત અરવલ્લી...

નવીદિલ્હી, સીમા પર શાંતિ અને સ્થિરતાને દ્વિપક્ષીય સંબંધોમાં પ્રગતિ માટે જરૂરી બતાવતા ભારતે ચીનને કહ્યું કે પૂર્વી લદ્દાખમાં સૈનિકોની પૂર્ણ...

વિશ્વ પ્રસીદ્ધ અને પ્રાચીન યાત્રાધામ શામળાજીમાં દર પૂનમે મોટી સંખ્યામાં દેશ-વિદેશથી ભક્તોનું ઘોડાપુર ઉમટી પડી ભગવાન શામળિયા ના દર્શન કરી...

અરવલ્લી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જીલ્લા પંચાયત,૬ તાલુકા પંચાયત તેમજ મોડાસા અને બાયડ નગરપાલિકાની ચૂંટણીમાં વહીવટી તંત્રએ ઈવીએમ મશીન વિતરણ...

અરવલ્લી  જિલ્લામાં પણ સ્થાનિક સ્વરાજની જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે રાજકીય પાર્ટીઓના ઉમેદવારો અને આગેવાનો...

મોડાસા: અરવલ્લી જિલ્લા સહકારી સંઘના ઉપક્રમે જિલ્લાની ૧૦૦ જેટલી ક્રેડિટ સોસાયટીઓ અને નાગરિક બેંકોના મેનેજરો-કર્મચારીઓના ૬ દિવસીય તાલીમ અને શિક્ષણ...

અખબારોનાં કન્ટેન્ટનો ઉપયોગ કરવા બદલ ગૂગલ પ્રિન્ટ મીડિયાને પેમેન્ટ કરે: નવી દિલ્હી, ભારતનાં અખબારોનાં સૌથી મોટા સંગઠન ધી ઈન્ડિયન ન્યૂઝ...

સેલવાસથી: રાજ્યના પડોશમાં આવેલા સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના સાંસદ મોહન ડેલકરના આપઘાતનો મામલો હવે વધારે જાેર પકડી રહ્યો છે. દાદરાનગર હવેલીના...

જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિતેજા વાસમશેટીના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક જે.બી.ગઢવી. દ્વારા અપાયેલી સુચના અનુસાર વંથલી તાલુકામાં તાલુકા પંચાયત...

પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના ધડી ખાતે સર્જન ફાઉન્ડેશન દ્વારા વર્ષ નો પાંચ મો વિનામૂલ્યે નેત્ર નિદાન સારવાર કેમ્પ યોજાયો...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.