Western Times News

Gujarati News

લખનૌ: લખનૌમાં અલ કાયદા સાથે જાેડાયેલા બે આતંકવાદીઓને પકડવાથી હંગામો થયો છે. એડીજી લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમારે પત્રકાર પરિષદમાં...

નવીદિલ્હી: કોરોના ત્રીજા તરંગને ધ્યાનમાં રાખીને, સરકાર ટૂંક સમયમાં જ સ્તનપાન કરાવતી માતાઓ અને સગર્ભા સ્ત્રીઓ તેમજ બાળકોને રસી આપવાની...

(તસ્વીર ઃ દેવાંગી , પેટલાદ) (પ્રતિનિધી) પેટલાદ, પેટલાદમાં સુપ્રસિદ્ધ રણછોડરાય મંદિરેથી આજરોજ ૯પમી રથયાત્રાનું બપોરે બે કલાકે પ્રસ્થાન થયું હતુ....

અમદાવાદ: સોમવારે રથયાત્રા પહેલા શહેરમાં આશરે ૨૩ હજાર જેટલા પોલીસકર્મીઓ તૈનાત હોવા છતાં, શનિવારે માસ્ક નિયમના ઉલ્લંઘનના માત્ર ૮૦૫ કેસ...

મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ એવલિન શર્માએ તારીખ ૧૫ મેના દિવસે ઓસ્ટ્રેલિયામાં રહેતા ડૉક્ટર તુષાન ભીંડી સાથે લગ્ન કર્યા હતા. અમારા સહયોગી...

મુંબઈ: બોલીવુડના સૌથી ફિટ એક્ટર અક્ષય કુમારે તેની આગામી ફિલ્મ રક્ષાબંધનની તૈયારીઓ શરુ કરી દીધી છે. આ ફિલ્મ માટે અક્ષયે...

મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ જાન્હવી કપૂરે ભલે વધારે ફિલ્મો કરી નથી પણ તેણે ઈન્ડસ્ટ્રીમાં પોતાનું ખાસ સ્થાન બનાવ્યું છે. જાન્હવી કપૂર...

ઉજજૈન: મધ્યપ્રદેશમાં પબજી અને ફ્રી ફાયર ગેમની લત એક વિદ્યાર્થીની હત્યાનું કારણ બન્યું છે. ઉજ્જૈનના નાગદાના યુવકે ગેમના ટોપઅપ માટે...

શિમલા: દેશમાં એક તરફ ચોમાસાની લોકો આતુરતાથી રાહ જાેઇ રહ્યા છે. ત્યારે બીજી તરફ હિમાચલ પ્રદેશમાં આવેલા ધર્મશાળામાં એટલો ભારે...

કાઠમંડૂ: નેપાળમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે નેપાળી સુપ્રિમ કોર્ટએ મહત્વનો આદેશ રજૂ કર્યો છે. નેપાળી સુપ્રિમ કોર્ટએ આદેશ આપ્યો...

નવીદિલ્હી: ભારતમાં કોરોના વાયરસની બીજી લહેરે ભારે અસરો પાડી સ્થિતિ એ રહી કે એપ્રિલ મે સુધી તો કોરોનાના કેસ દરરોજ...

લખનૌ: કોરોના વાયરસ મહામારીના પ્રબંધનને લઈ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પ્રશંસા થઈ રહી છે. ઓસ્ટ્રેલિયાના સાંસદ ક્રૈગ કેલીએ પોતાના...

નવીદિલ્હી: આમ આદમી પાર્ટી (આપ) પંજાબમાં આગામી વિધાનસભા ચુંટણી માટે આંદોલનકારી કિસાન નેતાઓમાંથી શિખ મુખ્યમંત્રીનો ચહેરો શોધી રહી છે પાર્ટી...

અમદાવાદ: અમદાવાદ શહેરમાં કોરોનાની વચ્ચે આજે બે વર્ષના અંતરાલ બાદ ભગવાન જગન્નાથની ૧૪૪મી રથયાત્રા નીકળી છે. સવારે ૪ વાગ્યાથી મંગળા...

હાલોલ: અષાઢી બીજના પાવન પર્વે ભગવાન જગન્નાથ રથયાત્રાના પવિત્ર દિવસે વાઘોડિયા તાલુકાના  આસોજ ખાતે હાલોલ સ્થિત પ્રસિદ્ધ કેબલ વાયર બનાવતી ...

ગુજરાતની વાત કરીએ તો, છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના માત્ર ૪૨ નવા કેસ નોંધાયા છે જ્યારે ૨૬૨ લોકોએ કોરોનાને હરાવ્યો...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.