Western Times News

Gujarati News

નીરજ ચોપડાએ ઇતિહાસ રચ્યો છે કંપનીની જાહેરાત-૨૦ ઓગસ્ટ સુધી રોપ-વેમાં ફ્રીમાં મુસાફરી કરી ગીરનાર ક્ષેત્રના ધાર્મીક સ્થાનોના દર્શન કરી આનંદ...

લિવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદના વ્યક્તિમાં ડૉ.પ્રાંજલ મોદી, ડૉ. વૈભવ સુતરીયા અને તેમની ટીમ દ્વારા કરાયું સુરત, સુરતમાં વધુ એક વાર એક...

ગાંધીનગરમાં નેશનલ લેવલની બિયર્ડ સ્પર્ધા ચાલુ થઈ છે. દેશના વિવિધ વિસ્તારોમાંથી જુદી જુદી દાઢીવાળા અનેક લોકો આજે ગાંધીનગરના મહેમાન બન્યા...

શ્રાવણના પ્રથમ દિવસે દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ભક્તો દ્વારા  ઓમ નમઃ શિવાય નો નાદ ગુંજી ઉઠ્યો શ્રાવણના પ્રથમ દિવસે નર્મદા...

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા રિવરફ્રન્ટના ભાગમાં હજારોની સંખ્યામાં લોકો એકઠા થયા હતા અમદાવાદ,  રવિવારથી ગુજરાતભરમાં દશામાતાના વ્રતની શરૂઆત થઈ છે....

મુંબઈ ક્રાઈમ બ્રાંચની પ્રોપર્ટી સેલે પૂછપરછ કરી -પોલીસે શર્લિનને એવું પણ પૂછ્યું કે રાજ તેના ઘરે ક્યારે અને કેટલીવાર આવ્યો...

એપ્રિલ મહિનામાં દિલ્હી એરપોર્ટ પર એક વિમાનને બોમ્બથી ઉડાવવાની ધમકી બાદ ફરી એકવાર મેલ આવ્યો નવી દિલ્હી,  રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના...

નીરજ ચોપડાએ ગોલ્ડ જીત્યા બાદ કહ્યું-મારી ક્યારેય યોજના નહોતી કે મારે સ્પોર્ટ્‌સમાં જવું છે નવી દિલ્હી,  ટોક્યો ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ...

કોરોના વાયરસથી ગત વર્ષે વૃદ્ધોના વધુ મોત થયા હતા ઓસ્ટ્રેલિયા સહિત વિશ્વના અન્ય દેશોમાં યુવાનોને નિશાન બનાવી રહ્યો છે કોરોનાનો...

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વની રાજ્ય સરકાર સુશાસનના પાંચ વર્ષ પૂર્ણ થવાના અવસરે વિકાસ દિવસ નિમિત્તે ...

પ્રસાદીના રૂપમાં ૨૨૮ ખેલાડીઓને ૨૫,૦૦૦ મળશે મોરારી બાપુએ ઓલમ્પિકમાં સામેલ થનારા તમામ ભારતીય ખેલાડીઓના પ્રદર્શન પ્રત્યે પ્રસન્નતા વ્યક્ત કરી ભાવનગર, ...

કાબુલ: અફઘાનિસ્તાનમાં તાલિબાનનો આતંક સતત વધી રહ્યો છે અને આતંકીઓએ જવઝાન પ્રાંતની રાજધાની શેબર્ગન શહેર પર કબજાે કરી લીધો છે....

બિટબીએનએસએ ટોક્યો ઓલિમ્પિક્સ 2020માં ભારતીય મેડલ વિજેતાઓ માટે લાખો રૂપિયાની ક્રિપ્ટોકરન્સી SIPની જાહેરાત કરી આંતરરાષ્ટ્રીય રમતોત્સવમાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ...

આશરે રુ. 50 લાખની સ્કોલરશિપની મદદથી તે સેન્ટ્રલ યુરોપિયન યુનિવર્સિટીમાં માસ્ટર્સ ઈન હ્યુમન રાઈટસનો અભ્યાસ કરશે. અમદાવાદ, ગુજરાત નેશનલ લો...

સહેલી ગ્રુપના સ્થાપક પ્રમુખ ડૉ.પારુલ રાજેશ શાહ ની વર્ષગાંઠ નિમિત્તે એસ.જી.વી.પી. hospital ખાતે વેલનેસ કલીનિકનો સંદર્ભ સમજવાનો કાર્યક્રમ આયોજિત કરાયો...

નવસારી: રેલવેની મુસાફરની સૌથી સુરક્ષિત મુસાફરી માનવામાં આવે છે કારણ કે ટ્રેનને ક્યારેય માર્ગ જેવો અકસ્માત નડતો નથી. પરંતુ જ્યારે...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.