નવીદિલ્હી: શ્રીરામ જન્મભૂમિ મંદિર નિર્માણ ટ્રસ્ટ પર મંગળવારે આમઆદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે જમીન ખરીદીના નામ પર કૌભાંડ કરવાનો આરોપ...
નવીદિલ્હી: કોવેક્સિન બનાવવા માટે ગાયના વાછરડાંના સીરમનો ઉપયોગ કરવામાં આવે છે. આ માટે ૨૦ દિવસથી પણ ઓછી ઉંમરનાં વાછરડાંની હત્યા...
જયપુર: ગેહલોત સરકારે સુધારેલા લોકડાઉન માટે માર્ગદર્શિકા જારી કરી છે. રાજ્ય સરકારે સુધારેલા લોકડાઉન હેઠળ મુક્તિનો અવકાશ વધાર્યો છે. સિટી...
કોલકતા: ભારતીય જનતા પાર્ટીના નેતા અને એક્ટર મિથુન ચક્રવર્તીની આજથી તેમના જન્મ દિવસથી જ માનિકતલા પોલીસે વર્ચ્યુઅલ પૂછપરછ શરૂ કરી...
લખનૌ: ગાઝિયાબાદમાં એક વૃદ્વ મુસ્લિમ વ્યક્તિ સાથે મારપીટ કરીને બળજબરીપૂર્વક ધાર્મિક સૂત્રોચ્ચારના આરોપ પર કોગ્રસના નેતા રાહુલ ગાંધી પર મુખ્યમંત્રી...
આગ્રા: ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લાના કાગરોલમાં વરસાદ દરમિયાન અકસ્માત સર્જાયો હતો . જેમાં મકાનની નીચે બાંધકામની છત ધરાશાયી થઈ હતી....
લખનૌ: પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવની બસપાના ધારાસભ્યોની મુલાકાત પર બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતીએ ટ્વીટ કરી...
નવીદિલ્હી: કેરલના બે માછીમારોની કેરલના કિનારા નજીક ફેબ્રુઆરી ૨૦૧૨ાં કરવામાં આવેલ હત્યાના મામલામાં સુપ્રીમ કોર્ટે આરોપી બે ઇટાલી નૌસૈનિકોની વિરૂધ્ધ...
શ્રીનગર: ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરાર અંતર્ગત ભલે લાઇન ઓફ કંટ્રોલ પર બંદૂકો શાંત છે, પરંતુ કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓ...
નવીદિલ્હી: દેશમાં કોરોના વાયરસની બીજી લહેર હવે ઓછી થતી જાેવા મળી રહી છે . ત્યારે હવે દેશ પર હવે સંભવિત...
નવીદિલ્હી: નવી આઇટી નિયમોનું પાલન ન કરવાને લઇ ટિ્વટર પર ભારત તરફથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. હવે ટિ્વટરથી ભારતીય...
નવીદિલ્હી: કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખીને સાઉદી અરબી સરકારે વિદેશીઓની હજ યાત્રાને રદ કરવાનો ર્નિણય લીધો છે. આ પછી, હજ કમિટી...
નવીદિલ્હી: ભારતમાં માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વીટરને મળેલું કાયદાકિય સંરક્ષણ હવે ખતમ થઈ ગયું છે. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે એક પછી...
ભાજપ- કોંગ્રેસમાં ચિંતન કે ચિંતાની બેઠક-"આપ"ના પ્રવેશથી રાજકીય ક્ષેત્રે ગરમાવો દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા અને તેમણે સ્થાનિક...
લખનૌ: ઉત્તર પ્રદેશમાં બળાત્કારની કેટલીક ઘટનાઓએ સૌ કોઈને ચોંકાવી દીધા છે. મુરાદાબાદ ખાતે એક માતા અને તેની સગીર દીકરી સાથે...
પોલીસ વિભાગના સહકારથી એક જ દિવસમાં ૧૦પ૮ ફેરિયા- પાથરણાવાળાઓને રસી આપી (દેવેન્દ્ર શાહ દ્વારા પ્રતિનિધિ) અમદાવાદ,: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય...
રૂા.૩ હજાર કરોડની લોન માટે નવેમ્બર-ર૧ સુધીમાં વર્ક ઓર્ડર આપવા સુધીની કાર્યવાહી પુર્ણ કરવા વર્લ્ડ બેંકની તાકિદ : મનપા નિષ્ફળ...
નવી દિલ્હી: સરકારી ઓઇલ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલના ભાવમાં આજે ૧૬ જૂને ફરી વધારો ઝીંકી દીધો છે. સતત મોંઘું થઈ રહેલું પેટ્રોલ...
કોરોના વાયરસનો રિકવરી રેટ સુધરીને ૯૫.૮૦% થયો, એક્ટિવ કેસ પણ હવે ૯ લાખથી ઓછા થઈ ગયા છે નવી દિલ્હી: કોરોનાની...
રડવાનો અવાજ આવતા નાવિકે બોક્સ ખોલ્યું, દેવી-દેવતાની તસવીરો વચ્ચે બાળકી ચુંદડીમાં વીંટાળેલી હતી ગાજીપુર: ઉત્તર પ્રદેશના ગાજીપુર જિલ્લામાં ગંગા નદીમાં...
નવી દિલ્હી: ગત મહિને ૧૧ દિવસ સુધી ચાલેલા ઈઝરાયેલ-હમાસ યુદ્ધનો અંત એક સીઝફાયર સાથે થયો હતો. પરંતુ ઈઝરાયેલ અને ગાઝા...
વોશિંગટન: કોરોના વાયરસથી દુનિયામાં સૌથી વધુ અસરગ્રસ્ત અમેરિકામાં સ્થિતિ એટલી ખરાબ થઈ છે કે જેની અસર વર્તાઈ રહી છે. અહીં...
હેલ્થકેર માર્કેટિંગ પર વેબિનારનું આયોજન, ડો. પી આર સોડાનીએ કહ્યું –‘હેલ્થકેર માર્કેટિંગ’ ગુણવત્તાયુક્ત જાહેર આરોગ્ય સેવાઓ સરળતાથી સુલભ કરી શકે...
મુંબઈ: હિંદી ટેલિવિઝન અને પંજાબી ઈન્ડસ્ટ્રીમાં કામ કરી ચૂકેલા કરણ મહેરાને 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં નૈતિકનું પાત્ર ભજવીને નામના...
હવે 68 ટકા ભારતીય ગ્રાહકો નાણાકીય વ્યવહાર માટે ઓનલાઇન અથવા મોબાઇલ બેંકિંગનો ઉપયોગ કરે છે મહામારીમાં ઓનલાઇન બેંકિંગ અને ડિજિટલ...
