Western Times News

Gujarati News

ગાંધીનગર: ગુજરાતનું વિધાનસભા સત્રનો આજનો દિવસ ખુબ જ ગરમાગરમી યુક્ત રહ્યો હતો. આજે નાયબ મુખ્યમંત્રી આક્રમક અંદાજમાં આવ્યા હતા. અડધી...

સુરત: સુરતમાં વધુ એક હત્યાની ઘટનાએ ચકચાર મચાવી દીધી છે. કતારગામના ગોટાલાવાડી વિસ્તારમાં આવેલ રેલ રાહત કોલોનીમાં રહેતી આધેડ મહિલાના...

રાજકોટ: રાજકોટ સહિત સૌરાષ્ટમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે રાજકોટમાં ૨૪ કલાકમાં ૬ દર્દીઓના મોત થતા હાહાકાર મચી ગયો...

નવસારી: નવસારી જલાલપોપના ઊભરાટથી દીપલા ગામ તરફ જતા નહેર પાસે મળેલા મૃતદેહનો ભેદ ઉકેલાઈ ગયો છે. આ કેસમાં પત્નીએ પ્રેમીના...

અમદાવાદ: અમદાવાદ કોર્પોરેશન દ્વારા નવા ૧૮ વિસ્તારોને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા છે. વળી થલતેજ વિસ્તારનાં ૩ અને સરખેજનાં ૧ વિસ્તારને...

અમદાવાદ: ગુજરાતમાં આગામી ૨૩ માર્ચ સુધી એટલે કે બે દિવસમાં વાતાવરણ પલટો આવવાની હવામાન ખાતાની આગાહી છે. ત્યારે આજે વહેલી...

નવીદિલ્હી: આજે ૬૭માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય સૂચના તથા પ્રચારણ મંત્રી પ્રકાશ જાવડેકરે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની...

વોશિંગ્ટન: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને કેપિટલ ઈમારત પર ૬ જાન્યુઆરીએ હુમલા બાદ ટિ્‌વટર, ફેસબુક અને અન્ય સોશ્યલ મીડિયા સાઈટ...

પાણીપત: હરિયાણાના પાણીપત જિલ્લાના સેક્ટર-૧૮થી સાઇકલ લઈને ફરવા ગયેલા બે બાળકો શુક્રવાર બપોર બાદ અચાનક ગુમ થઈ ગયા હતા. ત્યારબાદ...

નવીદિલ્હી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આગામી વિધાનસભા ચૂંટણીના પ્રચાર અભિયાન અંતર્ગત બે દિવસના પ્રવાસ પર સોમવારે કેરળ પહોચ્યા છે આ...

નવીદિલ્હી: કોરોનાના વધતાં કેસના કારણે જર્મનીમાં ફરી એક વખત લોકડાઉન લંબાવવાની તૈયારી કરી લીધી છે. વધતાં સંક્રમણને રોકવા માટે તૈયાર...

નવીદિલ્હી: મુંબઈ પોલીસના પૂર્વ કમિશનર પરમબીર સિંહના પત્ર બાદ મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ આવી ગયો છે અને ભાજપે મહારાષ્ટ્ર સરકાર વિરુદ્ધ...

અમદાવાદ: અમદાવાદ શહેરના રાણીપ વિસ્તારમાં વિચિત્ર ચોરીનો કિસ્સો સામે આવ્યો છે. ઘરમાં પુત્રી સાથે રહેતા એક વૃદ્ધાને ઊંઘ ન આવતા...

નવી દિલ્હી: કોરોના વાયરસ સામેની લડાઈમાં દેશમાં વેક્સિનેશનનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. આ દરમિયાન સોમવારે કેન્દ્ર સરકાર તરફથી બધા...

મોરબી: ધૈર્યરાજસિંહ રાઠોડ નામના બાળકને થયેલ એમએમએ-૧ની ગંભીર બીમારીની સારવાર માટે રૂ. ૧૬ કરોડનું ઇન્જેક્શન વિદેશથી મંગાવવાની વાત સોશિયલ મીડિયા...

બનાસકાંઠા: બનાસકાંઠાના અંબાજી મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરેલા ભક્તોને પ્રવેશ આપવા નહીં આવે તેવો ર્નિણય લેવામાં આવ્યો છે. અંબાજી મંદિર ટ્રસ્ટે...

ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે છતાં ચિંતાનો વિષય નથી. સ્થિતિ ગંભીર નથી એવું નાયબ મુખ્યમંત્રી નીતિન...

અમદાવાદ: દેશના સૌથી શ્રીમંત મુકેશ અંબાણીના ઘર એન્ટેલિયાની બહાર જીલેટિન ભરેલી સ્કોર્પિયો કાર પ્લાન્ટ કરવાના કેસમાં હવે તપાસ કરી રહેલી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.