અમદાવાદ: રાજ્યના આગામી દિવાસોમાં ગરમીમાં વધારો થઈ શકે છે હવામાન વિભાગે આગાહી કરી છે, થોડા દિવસની ઠંડક બાદ હવે ગરમીનું...
જયપુર: ભાજપના અધ્યક્ષ જે.પી. નડ્ડાએ જણાવ્યું હતું કે, કોરોનાવાયરસની રસી ડિસેમ્બર સુધીમાં દેશમાં બધા માટે ઉપલબ્ધ થઈ જશે. તેમણે રોગચાળા...
૧૯ દિવસ સુધી ક્વોરેન્ટાઈનમાં રહી હોવાની વાત અભિનેત્રીએ એક વીડિયો પોસ્ટ કરીને ચાહકોને જણાવી મુંબઈ: બિગ બોસ ૧૪ની વિનર અને...
મુંબઈ: એક્ટર અનિલ કપૂર અને ડિઝાઈનર સુનિતા કપૂર આજે વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરી રહ્યા છે. બંને વર્ષ ૧૯૮૪માં લગ્નના બંધનમાં...
નવીદિલ્હી: દેશમાં કોરોના સંક્રમણના અઢી લાખથી વધુ કેસો સામે આવવાનો દોર સતત ચાલુ છે. જાેકે મોતના આંકડામાં ગુરુવારે ઘટાડો નોંધાતા...
કોવિડ-19 સામેની લડાઈમાં સહયોગ -ઓછા પ્રમાણમાં ઓક્સિજનની જરૂર ધરાવતા દર્દીઓને ઓક્સિજન પૂરો પાડવામાં ઉપયોગ કરાશે ગોધરાઃ વૈશ્વિક મહામારી કોવિડ-19 સંક્રમણ...
નવી દિલ્હી: World Test Championshipઆગામી મહિને રમાનારી છે. જેમાં ટીમ ઈન્ડિયા અને ન્યૂઝીલેન્ડ સામ-સામે ટકરાશે. આ મેચ ઈંગ્લેન્ડના સાઉથહૈમ્પટનમાં રમાશે....
પ્રવર્તમાન કોરોના વાયરસ સંક્રમણ અટકાવવાના વિવિધ પગલા લઇ રહેલ તેવા સમયમાં જેલોમાં રહેલ કેદીઓને આ સંક્રમણથી બચાવી લેવાના હેતુસર જેલમાં...
વાવાઝોડાથી થયેલ નુકસાન અને સર્જાયેલી સમગ્ર પરિસ્થિતિ પૂર્વવત્ કરવા અધિકારીઓને સૂચના આપી શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ વાવાઝોડાથી થયેલ નુકસાન...
ઈઝરાયેલ પર થયેલા હુમલાને લેબનોનમાં સક્રિય આતંકીઓ દ્વારા અંજામ આપવામાં આવી રહ્યો હોવાની વાત સામે આવી તેલ અવીવ: ઈઝરાયેલ અને...
સાત માસની અનન્યા અમદાવાદ સિવિલમાં કોવિડ-૧૯ અને આંતરડાની જટિલ સર્જરીનો સફળ સામનો કરી ફરી હસતી રમતી થઈ
જા કો રાખે સાઇયાં માર સકે ન કોઇ : બાળકીના નાના આંતરડાથી મોટા આંતરડા વચ્ચેનો લગભગ ૧૫ સે.મિ. જેવડો હિસ્સો...
હવે લોકોએ કોરોનાનો ટેસ્ટ કરાવવા બહાર નહીં જવું પડે નવીદિલ્હી: કોરોના મહામારીના સંકટ વચ્ચે હવે તમે ઘરે બેઠા જ જાતે...
કોરોના કાળમાં દરમિયાન લગ્ન કરતા રાજગઢમાં એક પરિવારની ખુશી જીવનભર માટે માતમમાં ફેરવાઈ ગઈ ભોપાલ: જેના લગ્નના ૨૩ દિવસમાં જ...
નવીદિલ્હી: દેશમાં પહેલી વાર એક દિવસમાં સૌથી વધારે કોરોનાની તપાસ કરાઈ છે. એક દિવસમાં ૨૦.૦૮ લાખ સેમ્પલની તપાસ કરવામાં આવી...
કોલકતા: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કોવિડ-૧૯ મેનેજમેન્ટ અંગે ૧૦ રાજ્યોના ૫૪ જિલ્લાના જિલ્લાધિકારીઓ સાથે વાત કરી. આ બેઠકમાં રાજ્યોના મુખ્યમંત્રીઓ...
નવીદિલ્હી: દેશમાં વર્તમાન કોરોનાની પરિસ્થિતિને લઈ વડાપ્રધાન મોદીએ ૧૦ રાજ્યોના જિલ્લા કલેક્ટરો સાથે સંવાદ યોજ્યો હતો..જેમાં તેમણે જણાવ્યું હતું કે...
કોલકતા: બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વરિષ્ઠ સરકારી અધિકારીઓને હવામાન વિભાગની રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારમાં વાવાઝોડાની ચેતવણીને ધ્યાનમાં રાખીને તમામ કાર્યવાહી કરવાની...
મુંબઇ: મહારાષ્ટ્રમાં શાસક મહાગઠબંધન, મહા વિકાસ અઘાડી (એમવીએ) ના ઘટક શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) અને કોંગ્રેસે બુધવારે વડા...
નવીદિલ્હી: કોરોના વાયરસ હવાથી પણ ફેલાય શકે. હવે સરકારે પણ આ વાતનો સંપૂર્ણ સ્વીકાર કરી લીધો છે. સરકારના પ્રધાન વૈજ્ઞાનિક...
૪૮ દિવસના મહાયજ્ઞની પૂર્ણાહુતિ બાદ મંદિરને ભક્તો માટે ખુલ્લું મૂકાશે, તમિલનાડુના કોઈમ્બતૂરનો મામલો છે કોયમ્બતૂર: કોરોના વાયરસ મહામારીને કારણે હાલ...
ડોક્ટર્સ-હોસ્પિટલ કર્મચારીઓ સતત હિંમત આપતા રહ્યા, તેને લીધે દર્દી રક્ષાબેન સતત પોઝિટિવ વિચારતા રહ્યા અમદાવાદ: કોરોનાની બીજી લહેરે ભારતમાં રીતસરનો...
ભારતે ૪૭ વર્ષ પહેલાં ઇન્દિરા ગાંધીના નેતૃત્વમાં પહેલું પરમાણુ પરીક્ષણ કરીને સમગ્ર દુનિયાને ચોંકાવી દીધી હતી નવી દિલ્લી: ભારતે ૪૭...
કેન્દ્ર સરકારના પ્રમુખ વૈજ્ઞાનિક સલાહકાર કે.વિજય રાઘવન સહિત તમામ જાણકારો કહી ચૂક્યા છે કે કોરોના વાયરસની ત્રીજી લહેર આવવાનું નક્કી...
તાઉ-તે ચક્રવાતના ઝંઝાવાતને કારણે હજારો વૃક્ષો ધરાશાયી થયા છે. ઘણાં ખેડૂતોના વર્ષોના જતનથી ઉછાળેલા આંબા સહિતના વૃક્ષો પણ પડી ગયા...
અમદાવાદ, એસએમઈ ફાયનાન્સિંગમાં નિપુણતા ધરાવતી અમદાવાદ સ્થિત માસ ફાયનાન્શિયલ સર્વિસીઝ લિમિટેડે 31 માર્ચ, 2021ના રોજ પૂરા થતા નાણાંકીય વર્ષ અને...
