ખેડૂત આંદોલનના અગ્રણી રાકેશ ટિકૈતે જણાવ્યું હતું કે વડા પ્રધાને ત્રણેય કાયદાઓ પાછા ખેંચવાની જાહેરાત કરી છે, પરંતુ લઘુત્તમ ટેકાના...
Search Results for: કૃષિ કાયદા
નવી દિલ્હી, જમ્મુ કાશ્મીર સરકારે મહત્વનો ર્નિણય લઈને મહાજન, ખત્રી અને શીખોને કૃષિ ભૂમિના ખરીદ-વેચાણ માટેનો અધિકાર આપી દીધો છે....
જબલપુર, કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું છે કે કૃષિની પ્રગતિમાં અને આ માટે આધુનિક જ્ઞાન...
ધર્મરાજ ક્રોપ ગાર્ડ લિ. પેટન્ટ એક્ટના ભંગ બદલ દોષિત -રિટેલર્સ, ડીલર્સ તથા ડિસ્ટ્રિબ્યુટર્સને પણ સફાર ૯૦નું સંગ્રહ અને વેચાણ તાત્કાલિક...
નવીદિલ્હી: કૃષિ કાયદા વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂતોના આંદોલનનો નવો પડાવ આજથી શરૂ થયો. દિલ્હીના જંતર મંતર પર ખેડૂત પ્રદર્શનકારીઓ દ્વારા...
નવીદિલ્હી: કેન્દ્રમાં મોદી સરકાર દ્વારા ત્રણ નવા કૃષિ કાયદા પસાર થયા બાદ, ખેડૂતો આ કાયદાઓને લઇને નારાજ છે. આવી સ્થિતિમાં...
નવીદિલ્હી, કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચામાં ભાગ લીધો હતો. સદનમાં ખેડૂત આંદોલનને લઈને પણ...
નવી દિલ્હી, કેન્દ્ર સરકારના કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા આંદોલનકારી ખેડૂતોના આગેવાનોએ આજે બેઠક યોજી હતી. ખેડૂત આગેવાનોએ ર્નિણય લીધો...
નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે ખેડૂતોના નામે લખેલા પત્રને વાંચવાની અપીલ કરી છે મોદીએ કહ્યું...
નવી દિલ્હી, રાજધાની દિલ્હીના સિમાડે આજે 22માં દિવસે ખેડુતોનું આંદોલન ચાલી રહ્યું છે. આ વચ્ચે ખેડુત આંદોલન દરમિયાન થયેલા ખેડુતોના...
નવી દિલ્હી, કેન્દ્રના કૃષિ કાયદાઓ વિરૂદ્ધ ખેડૂતોનું આંદોલન પાછલા 19 દિવસથી ચાલી રહ્યું છે. ટિકરી બોર્ડર, સિંધુ બોર્ડર અને ગાજીપુર...
નવી દિલ્હી: કેન્દ્રની મોદી સરકારે ત્રણ કૃષિ બિલોની વિરુદ્ધ આંદોલન કરી રહેલા ખેડૂતો દ્વારા આપવામાં આવેલા ભારત બંધને રાજકીય પાર્ટીઓના...
નવી દિલ્હી, કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો દ્વારા આવતીકાલે ભારત બંધનુ એલાન અપાયુ છે ત્યારે કોંગ્રેસ દ્વારા કેન્દ્ર સરકારને અલ્ટીમેટમ આપવામાં...
સરકાર સાતેની પ્રથમ બેઠક નિષ્ફળ રહ્યા બાદ ૫ ડિસેમ્બરથી સમગ્ર દેશમાં પ્રદર્શનની ચીમકી, ટ્રાન્સપોર્ટર્સનું પણ ખેડૂતોના સમર્થનમાં હડતાળનું એલાન નવી...
સુરત: ‘કેન્દ્ર સરકાર કૃષિક્ષેત્ર અને ખેડૂતોના હિતમાં ‘કૃષિ સુધાર-2020’ બિલે કાયદાનું સ્વરૂપ પણ ધારણ કરી લીધું છે, ત્યારે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ...
કૃષિ બીલ: હવે ખેડૂતો જ માલીક અને ખેડૂતો જ વહેપારી કરોડો રૂપિયા કમાતા વચેટિયાઓની દુકાનો હવે બંધ થઈ જશે: ખેડૂતોને...
નવી દિલ્હી, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કૃષિ બિલના મુદ્દે ફરી મોદી સરકારને નિશાના પર લીધી છે.રાહુલ ગાંધીએ આજે ખેડૂતો સાથેની...
નવી દિલ્હી, તાજેતરમાં સંસદ દ્વારા પસાર કરાયેલા ત્રણ કૃષિ બિલ અંગે દેશના કેટલાક ભાગોમાં, ખાસ કરીને પંજાબમાં ઘણો વિરોધ થઇ...
ચંડીગઢ, કેન્દ્ર સરકારે પસાર કરેલા કૃષિ બિલના વિરોધમાં આંદોલન કરી રહેલી કિસાન મજદૂર સંઘર્ષ સમિતિએ આજથી પંજાબ અને હરિયાણામાં રેલ...
નવીદિલ્હી, કૃષિ બિલના વિરોધમાં કોંગ્રેસ મોટા અભિયાનની તૈયારી કરી રહી છે કોંગ્રેસ પોતાના આંદોલનને સંસદથી રસ્તાઓ પર લઇ જવા માટે...
“મોદી સરકારના રૂપમાં પહેલી વાર કેન્દ્રમાં એવી સરકાર છે, જે રાતદિવસ ખેડૂતોના ઉત્થાન માટે કાર્યરત છે અને લોકસભામાં પસાર થયેલા...
ખેડૂતોના સૌથી મહત્વના દિવસ એટલે કે ગત તારીખ ૯ ઓગસ્ટ અને હલાષ્ટમી, ભગવાન બલરામ જયંતીના દિવસે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ...
પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે કૃષિ, ગ્રામ વિકાસ અને વાહન વ્યવહાર મંત્રીશ્રી આર.સી.ફળદુના અધ્યક્ષસ્થાને જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વની ભવ્ય...
અમદાવાદ,વડોદરા અને રાજકોટમાં 5 ઉત્પાદકોનાં પ્લાન્ટ પર દરોડાં પાડ્યાં આ કંપનીઓ પ્યોરલેક્સ, કિલર સાઇટ્રોનેલ્લા અગરબત્તી, ડીસી કમ્ફર્ટ, કેર, જસ્ટ રિલેક્સ,...
નવી દિલ્હી, હિમાચલની મંડી લોકસભા સીટના બીજેપી સાંસદ કંગના રનૌતે તાજેતરમાં એક ઈન્ટરવ્યુ દરમિયાન ખેડૂતોના આંદોલનને લઈને વિવાદિત નિવેદન આપ્યું...