Western Times News

Gujarati News

Search Results for: પંજાબ વિધાનસભા

નવી દિલ્હી, પંજાબ વિધાનસભાની ચૂંટણી પહેલા જ ઈડી દ્વારા ગેરકાયદેસર માઈનિંગના મામલામાં સંખ્યાબંધ જગ્યાએ રેડ પાડવામાં આવી છે. આ તમામ જગ્યાઓ...

નવી દિલ્હી, પાંચ રાજ્યોમાં યોજાનારી આગામી વિધાનસભા ચૂંટણીને લઈને ચૂંટણી પંચ તૈયારીઓ કરી રહ્યું છે. ચૂંટણીની તારીખો અને તબક્કાને લઈને...

નવીદિલ્હી, -વડાપ્રધાન નરેન્દ્ર મોદી પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલા ૫ જાન્યુઆરીએ ફિરોઝપુર જિલ્લામાં જાહેર સભાને સંબોધશે. ત્રણ કૃષિ કાયદા રદ થયા...

ચંદીગઢ, લુધિયાણા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં થયેલા બ્લાસ્ટ અંગે પંજાબના ડીજીપી સિદ્ધાર્થ ચટ્ટોપાધ્યાયે જણાવ્યું હતું કે મૃતક પૂર્વ પોલીસમેન ગગનદીપ સિંહ હતો....

લખનૌ, ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે મતદાનની તારીખો નક્કી કરવામાં આવી નથી, પરંતુ ટૂંક સમયમાં તેની જાહેરાત થવાની આશા છે....

નવીદિલ્હી, પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નવજાેત સિંહ સિદ્ધુ દિલ્હીમાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને તેમના નિવાસસ્થાને...

ચંડીગઢ, પંજાબમાં રાજકીય લડાઈ ચરમસીમાએ છે.કેપ્ટન અમરિંદર સિંહે મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની પર સીધો હુમલો કર્યો. પૂર્વ સીએમ કેપ્ટને કહ્યું...

મોગા, પંજાબમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈ મોગા ખાતે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મેગા રેલી યોજાઈ હતી. કેજરીવાલે આ રેલી દરમિયાન...

ચંડીગઢ, પંજાબ વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને જ્યાં રાજકીય પક્ષો ચૂંટણીની તૈયારીઓમાં વ્યસ્ત છે. બીજી તરફ શિરોમણી અકાલી દળની મુશ્કેલીઓ વધી...

ચંદીગઢ, પંજાબ વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચન્ની સરકાર સતત લોકોના હિતમાં ર્નિણયો લઈ રહી છે. આ સાથે જનતાને આપેલા વાયદા...

આગામી વર્ષની શરૂઆતમાં પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. એવામા તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે-ABP C-Voter Survey: ...

અમૃતસર, પંજાબમાં મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્નીની સરકારે નવો આદેશ બહાર પાડ્યો છે. જે પ્રમાણે હવે રાજ્યની તમામ સ્કૂલોમાં પહેલા ધોરણથી લઈને...

નવી દિલ્હી, પંજાબ કોંગ્રેસમાં મચેલું રાજકીય ધમાસાણ અટકવાનું નામ લઇ રહ્યું નથી. કેપ્ટન અમરિંદર સિંહના મુખ્યમંત્રી પદ છોડ્યા બાદથી સતત...

નવીદિલ્હી, ૨૦૨૨ માં યોજાનારી પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીને ભલે ચાર-પાંચ મહિના બાકી છે, પરંતુ દેશનો રાજકીય પારો ગરમ થવા લાગ્યો...

ચંડીગઢ, પંજાબમાં કેપ્ટન અમરિન્દર સિંહના રાજીનામા બાદ કોંગ્રેસે નવા મુખ્યમંત્રી તરીકે દલિત નેતા ચરણજીત સિંહ ચન્ની પર પસંદગીનો કળશ ઢોળ્યો....

ચંડીગઢ, પંજાબમાં ૨૦૨૨ માં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ પાર્ટીએ પણ તૈયારીઓ શરૂ કરી દીધી...

ચંડીગઢ, આમ આદમી પાર્ટીના પંજાબ એકમનાં વરિષ્ઠ નેતા ભગવંત માનના સમર્થકો દ્વારા માનને મુખ્યમંત્રી પદના ઉમેદવારના રૂપમાં રજુ કરવાની માંગને...

ચેન્નઈ, તમિલનાડુની એમકે સ્ટાલિન સરકારે આજે વિધાનસભામાં કૃષિ કાયદા વિરૂદ્ધ ઠરાવ રજૂ કર્યો હતો. જે ધ્વનિમતથી પસાર થયો. દરખાસ્ત મુજબ,...

ચંડીગઢ: પંજાબના લોકોને ૩૦૦ યુનિટ મફત વિજળી આપવાની જાહેરાત કરી કેજરીવાલે પહેલા જ વિધાનસભા ચુંટણીનું બ્યુગલ ફુંકી દીધુ છે.જયારે પાર્ટી...

નવીદિલ્હી: ચુંટણી પંચે આગામી વર્ષ પાંચ રાજયોમાં યોજાનાર વિધાનસભા ચુંટણીની તૈયારીઓ શરૂ કરી છે. તેના માટે રાજયોના મુખ્ય ચુંટણી નિર્વાચન...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.