Western Times News

Gujarati News

Search Results for: સોલા સિવિલ

આઇ.જી. કક્ષાના અધિકારીઓથી લઈને પોલીસ કર્મીઓ સુધી મળી  મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પરંપરાગત રથયાત્રાની ૧૪૭મી કડી સફળતાથી સાકાર થાય તે...

લોકોના જાનમાલની સલામતી માટે જર્જરિત-ભયજનક ઇમારતો-મકાનો પર પોલીસ બંદોબસ્ત ગોઠવીને લોકો ત્યાં ન જાય તે સુનિશ્ચિત કરવા મુખ્યમંત્રીની તાકીદ (એજન્સી)અમદાવાદ,...

અમદાવાદમાં બ્લડ કલેકશનમાં ૭૦ ટકા ઘટાડો નોંધાયો (એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં હાલમાં ભારે ગરમી પડી રહી છે અને તેની સાથે વેકેશન પણ...

અમદાવાદ, ડોક્ટર પતિ-પત્ની અને ‘વો’નો રસપ્રદ કિસ્સો હાઇકોર્ટ સમક્ષ પહોંચ્યો હતો. જેમાં પતિની પ્રેમિકાને માર મારવા અને હત્યાના પ્રયાસના ગુનામાં...

પોલીસે આરોપીને પકડવા બનાવી ૪ ટીમો સુરેન્દ્રનગરમાં અવારનવાર ક્રાઈમની ઘટનાઓ બનતી રહે છે, કાયદો વ્યવસ્થા પર વારંવાર સવાલ ઉઠતા રહે...

(એજન્સી)અમદાવાદ, દેવદિવાળીની રાતે શહેરના સરખેજ વિસ્તારમાં એકજ પરિવારના ચાર સભ્યે એક  યુવકની કરપીણ હત્યા  કરી દેતાં ચકચાર મચી ગઈ છે. ...

અમદાવાદમાં માર્ગ અકસ્માતના ત્રણ બનાવમાં પાંચના મોત પોલીસની ડ્રાઈવ વચ્ચે માર્ગ અકસ્માતના વિવિધ બનાવમાં પાંચના મોતથી પોલીસની કામગીરી સામે સવાલો...

અમદાવાદ, શહેરમાં દિવસેને દિવસે અકસ્માતની સંખ્યા વધી રહી છે. હજી થોડા દિવસ પહેલાં જ તથ્ય પટેલે કરેલા અકસ્માતનો મુદ્દો શાંત...

(એજન્સી)અમદાવાદ, શહેરના બાપુનગર વિસ્તાર સ્થિત કાકડિયા હોસ્પિટલમાં છ ઓગસ્ટના રોજ એસીના કોમ્પ્રેસર પરથી ત્યજી દેવામાં આવેલા નવજાત બાળક અંગે મોટો...

(એજન્સી)અમદાવાદ, કોર્પોરેશનની મદદ લઈને પણ ટ્રાફિક વિભાગે શહેરમાં એક નવો પ્રયાસ હાથ ધર્યો છે. જે પ્રયાસના ભાગરૂપે ચાણક્યપુરી બ્રિજ પાસે...

ડેન્ગ્યુના કેસમાં હજી વધારો થવાની શક્યતા સિવિલ હોસ્પિટલમાં, જૂનમાં આઠ દર્દીઓની સરખામણીમાં જુલાઈમાં ડેન્ગ્યુના ૪૦ દર્દીઓ દાખલ થયા હતા અમદાવાદ,સોલા...

ઈસ્કોન બ્રિજ પર ગમખ્વાર અકસ્માતમાં ૯ લોકોના મોત મોડી રાત્રે અમદાવાદ શહેરના ઈસ્કોન બ્રિજ પર મહિન્દ્રા થાર અને ડમ્પર વચ્ચે...

ગઇ કાલે રાત્રે ઇસ્કોન માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનાર  દિવંગત આત્માઓ પ્રત્યે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ એ સંવેદના વ્યક્ત કરી...

ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી સુરતના ઉમરા પોલીસ સ્ટેશન તેમજ રાજયમંત્રી મંડળના સભ્યો સહિત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી સંગઠનના...

કેસરપુરા ગામના બાળકને મળ્યુ નવજીવન (તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) અરવલ્લી જીલ્લાના ધનસુરા તાલુકાના કેસરપુરા ગામમાં રહેતા સુરજસિંહ પરમારને ત્યાં તા.૦૧/૦૧/૨૦૨૦...

અમદાવાદઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ શિક્ષણ મંત્રી હસમુખભાઈ પટેલનું શુક્રવારે બપોરે નિધન થયુ છે.કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, વિધાનસભામાં...

(એજન્સી) અમદાવાદ, શહેરના ચાંદખેડા વિસ્તારમાં આવેલા ગોદરેજ ગાર્ડન સિટીમાં એક ૩૭ વર્ષીય મહિલાના મૃત્યુનો કેસ ગૂંચવાઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે...

પતિએ પત્નીની હત્યા કરી ઘરમાં આગ લગાવી (તસવીર ઃ જયેશ મોદી) અમદાવાદ, શહેરના એસજી હાઈવે પાસે આવેલી ગોદરેજ ગાર્ડન સિટીમાં...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.