Western Times News

Gujarati News

કોરોનાની પરિસ્થિતિમાં કોઈના પણ વિરુદ્ધ જૂઠા આક્ષેપો કરવાં સહેલા છે, પરંતુ કામ કરવું અને જનસેવા કરવી એ અઘરું હોય છે....

કોરોના વાયરસની મહામારીમાં સેવા આપનાર ભરૂચ ૧૦૮ અને ૧૮૧ના કર્મચારીઓ પર મુસ્લીમ બિરદારોએ ફૂલોની વર્ષ કરી ઈદની ઉજવણી કરી. (વિરલ...

છેલ્લા 23 દિવસમાં ભારતીય રેલવેએ 2600 શ્રમિક વિશેષ ટ્રેનોનું પરિચાલન કર્યું છે અંદાજે 36 લાખ ફસાયેલા પરપ્રાંતીય શ્રમિકો અત્યાર સુધીમાં...

નવી દિલ્હી, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રીલંકાના રાષ્ટ્રપતિ મહામહિમ ગોતાબાયા રાજપક્ષે સાથે ટેલીફોન પર ચર્ચા કરી હતી. બંને મહાનુભવો વચ્ચે...

અરવલ્લી જીલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ દ્વારા કોરોના મહામારી અંતર્ગત ખૂબ જ જરૂરિયાતમંદ કુટુંબો ને રાશનકીટ નું વિતરણ કરવામાં આવ્યું...

ભરૂચ, ઝઘડિયાના માલજીપુરા ગામ નજીકથી વાલીયા તાલુકાના એક ઈસમને દારૂના જથ્થા સાથે ઝડપી લીધો છે.ઝડપાયેલી ઈસમ પાસે થી ૩૭૦ વિદેશી...

નવીદિલ્હી,  શેરના આકર્ષક મૂલ્યાંકન અને એચયુએલ સાથે સંકળાયેલા મેગા બ્લોક સોદા વચ્ચે વિદેશી રોકાણકારોએ મે મહિનામાં ભારતીય ઇક્વિટી બજારોમાં અત્યાર...

રાજ્યમાં પ્રથમ કેસ ૧૯ માર્ચે નોંધાયો હતો ત્યારબાદથી હજુ સુધી ૬૬ દિનમાં ૧૩૬૬૯ કેસો નોંધાયા ચુક્યા છે અમદાવાદ,  લોકડાઉનના ૬૧મા...

ઈજનેર વિભાગે જરૂરીયાત મુજબ ૮૭ પંપ પૈકી ૭૦ પંપ ઈન્સ્ટોલ કર્યા (દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, શહેરમાં ચોમાસાના આગમન આડે હવે...

ભરૂચ, ભરૂચ જીલ્લા એલસીબી દ્વારા ઝઘડિયા તાલુકાના ધારોલી ગામેથી બાતમીના આધારે ભારતીય બનાવટની વિદેશી દારૂ ની અલગ અલગ બ્રાંડની ૩૦૪...

સૌની યોજનાની ચારેય લિંકમાંથી સિંચાઈ વિભાગ દ્વારા અંદાજે ૪૦૦૦ મીલીયન ઘન ફૂટ પાણી ઉદવહન કરીને નખાશે મોરબીના મચ્છુ-૨ જળાશયથી જામનગરના...

  Ø  ૩ લાખ ઊદ્યોગો પૂન: કાર્યરત થયા Ø  રપ લાખથી વધુ લોકોને રોજગારી મળતી થઇ Ø  સામાન્ય સંજોગોની એવરેજ...

(આલેખન-વૈશાલી જે. પરમાર)  માહિતી બ્‍યૂરો, વલસાડ, દુનિયાભરના વૈજ્ઞાનિકો અને તજજ્ઞો કોરોના વાઇરસથી બચવા માટે દવા તથા રસીઓની ખોજમાં લાગ્‍યા છે,...

મુંબઈ, ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક એસબીઆઈ લાઇફ ઇન્સ્યોરન્સે કોવિડ-19 સામે આ લડાઈમાં મોખરે રહીને અવિરતપણે કામ...

ભરૂચ, અત્યારે કોરોનાની વૈશ્વિક મહામારીને લઈને દેશ વ્યાપી લોકડાઉન ચાલી રહ્યુ છે.લોકડાઉનને લઈને લોકોના ધંધા રોજગાર બંધ હતા.તેથી ગરીબ વર્ગ...

નવી દિલ્હી,  ફરી એકવાર વાવાઝોડાએ ભારતના દરિયા કિનારાના ક્ષેત્રોને, ખાસ કરીને પૂર્વી ક્ષેત્રને અસરગ્રસ્ત કર્યું છે અને તેમાં પણ સૌથી...

મૂશ્કેલીના સમયમાં રાહત મળતા અમરેલી જિલ્લા સહિત ગુજરાતભરની લાભાર્થી મહિલાઓમાં ખુશાલી કેન્દ્ર સરકારે કોરોના મહામારીના પગલે લાદેલા લોકડાઉનમાં ગરીબ નાગરિકોને...

ગૃહ મંત્રાલયે કોવિડ-19 સામે પ્રતિક્રિયાના ભાગરૂપે લાગુ કરવામાં આવેલા વીઝા અને પ્રવાસ પરના પ્રતિબંધો હળવા કર્યા, નવી દિલ્હી,  કેન્દ્રીય ગૃહ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.