Western Times News

Gujarati News

નવીદિલ્હી: નાઈજીરિયામાં નિજેર સ્ટેટથી કેબ્બી સ્ટેટના વારા વિસ્તાર તરફ જઈ રહેલી એક પ્રવાસી બોટ નિજેર નદીમાં ડૂબી જતાં ૧૬૦ લોકોના...

નવીદિલ્લી: દેશમાં કોરોના વાયરસ મહામારીમાં જીવ ગુમાવનારની સંખ્યા સાડા ત્રણ લાખ થવા જઈ રહી છે એવા સમયમાં પણ પત્રકારો દિવસ...

નવીદિલ્હી: બોલીવુડ અને ટીવી સેલેબ્સ હાલના દિવસોમાં વિવાદાસ્પદ નિવેદનોને કારણે હેડલાઇન્સમાં રહેતા હોય છે. મુનમુન દત્તા અને યુવિકા ચૌધરીની જેમ...

કોલકાતા: પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જી શુક્રવારે કાલિકુંડા એરફોર્સ બેઝ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બંગાળમાં ચક્રવાત 'યાસ' દ્વારા...

નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના ઘટી રહેલા કેસને ધ્યાનમાં રાખીને લોકડાઉન હટાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. મુખ્યમંત્રી અરવિંદ...

નવીદિલ્હી: પીએનબીના ગોટાળાના આરોપી મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણના પ્રયાસમાં લાગેલા ભારતની આશાને ફરી એક ઝટકો લાગ્યો છે.પીએનબીને ગોટાળામાં ભારતથી ભાગેલા મેહુલ...

વોશિંગ્ટન: ભારતના વિદેશ પ્રધાન એસ.કે. જયશંકર આજકાલ અમેરિકાના પ્રવાસે છે. વિદેશ પ્રધાન એસ જયશંકરે બુધવારે કહ્યું હતું કે ભારત-અમેરિકાના સંબંધો...

નવી દિલ્હી: કોરોનાની બીજી લહેર વચ્ચે દેશમાં વેક્સિનની ભારે તંગી જણાઈ રહી છે. રાજ્ય સરકારો વેક્સિનની તંગીનું ઠીકરૂ કેન્દ્ર સરકારના...

નવી દિલ્હી: દેશની સત્તાધારી પાર્ટી ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ વચ્ચે કોરોના વાયરસની વેક્સિન મુદ્દે એકબીજા પર આક્ષેપો ચાલુ છે. ગુરુવારે...

નવીદિલ્હી: નીતિ પંચના સભ્ય અને ભારતના અગ્રણી કોવિડ-૧૯ સલાહકાર ડૉ. વીકે પૉલે રસીકરણની કમી માટે રાજ્યોને જવાબદાર ગણાવ્યા છે. તેમણે...

અલવર: એલોપેથી પર ટિપ્પણી મામલામાં ઈન્ડિયન મેડિકલ એસોસિયેશનને ૧ હજાર કરોડ રુપિયાના માનહાનિના કેસ બાદ બાબા રામદેવ હવે રાજસ્થાન સરકારના...

એજબેસ્ટન: ઇગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે એજબેસ્ટનમાં રમાનારી બીજી ટેસ્ટમાં પ્રતિદિન ૧૮ હજાર દર્શકોને મેચ જાેવા આવવાની મંજૂરી આપવામાં આવશે,કારણ કે...

વાવાઝોડાએ ગુજરાતના દરિયાકાંઠે ભારે વિનાશ નોતર્યો હતો અને આંબા પરથી મોટાભાગની કેરી ખરી ગઈ હતી સુરત: તૌકતે વાવાઝોડાએ ગુજરાતના દરિયાકાંઠે...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.