Western Times News

Gujarati News

નવીદિલ્હી: ભારત સાથેના તણાવ વચ્ચે ચીને ભારતીય સરહદ નજીક લાંબા અંતરની જીવલેણ રોકેટ સિસ્ટમ ગોઠવી દીધી છે. ચીનની આર્મી પીએલએ...

નવી દિલ્હી: કોરોના વાયરસની બીજી લહેરમાં લોકોને શ્વાસ ચઢવાના લક્ષણો વધુ જાેવા મળી રહ્યા છે આવામાં દર્દીઓએ હોસ્પિટલમાં દાખલ થવાની...

નવી દિલ્હી: ભારત બાયોટેક અને આઈસીએમઆર દ્વારા કોરોના વેક્સિન કોવેક્સિનના ત્રીજા તબક્કાની ટ્રાયલનો ડેટા જાહેર કરવામાં આવ્યો છે. જે પ્રમાણે...

વડોદરા: કોરોના મહામારીમાં મેડિકલ કેમિકલ માફીયાઓએ ઉઘાડી લૂંટ શરૂ કરી દીધી છે. કોરોના કાળમાં મેડિકલ માફિયાઓ ડુપ્લિકેટ ઇન્જેક્શન, સેનિટાઈઝર જેવી...

વડોદરા: વડોદરા શહેરની ટ્રાઈકલર હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે દાખલ થયેલી મહિલાએ તકિયા નીચે મૂકેલી રૂપિયા ૧.૨૪ લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના...

રાજકોટ: કોરોનાને કારણે અનેક પરિવારના માળા પીંખાઇ ગયા છે. રાજકોટ શહેર પોલીસમાં એ.એસ.આઇ તરીકે ફરજ બજાવતા અમૃતભાઈ રાઠોડનું મોત થયાના...

સુરત: મોટા વરાછામાં શિક્ષિકાએ આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. મહિલાએ એપાર્ટમેન્ટના ટેરેસ પરથી નીચે મોતની...

પાલનપુર: કોરોના મહામારી વચ્ચે બનાસકાંઠાના ડીસામાં આવેલા એક ફ્લેટમાંથી કુટણખાનું ઝડપાયું છે. આ કૂટણખાનું ચલાવતા પતિ-પત્ની અને એક હોમગાર્ડ સહિત...

અમદાવાદ: શહેરના જુહાપુરામાં રહેતી એક પરિણીતાએ રાત્રે આપઘાત કરી લેતા પરિવાર આઘાતમાં સરી પડ્યો છે. આ મામલે મહિલાના પરિવારજનોએ મહિલાના...

ગાંધીનગર: સપ્તપદીના ફેરા ફરતી વખતે જીવનભર એકબીજાનો સાથ નિભાવવાના વચન લેનાર ગાંધીનગરનાં કોરોના સંક્રમિત દંપતીએ એક જ દિવસે દેહ ત્યાગ...

સોમનાથ: કોરોનાની મહામારીમાં હોસ્પિટલોમાં જગ્યા નથી બેડ હાઉસકૂલ થઇ ગયા છે. તેના લીધે કોરોનાના દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી...

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. દિન-પ્રતિદિન અકસ્માતોની સંખ્યામાં સુરેન્દ્રનગર જિલ્લામાં વધારો થતાં અનેક જિંદગીઓ મોતમાં...

કડી: ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસો વધી રહ્યા છે. કોરોનાના લીધે લોકો મરી રહ્યા છે ત્યારે એવા ઘણાબધા માનવતાના દુશ્મનો છે...

વડોદરા: વડોદરા જિલ્લાના કરજણમાં પરિણીતા સાથેના પ્રેમ સંબંધને લઇને પ્રેમીની હત્યા બાદ લાશ સગેવગે કર્યાંની ચોંકાવનારી વિગતો પોલીસ તપાસમાં બહાર...

અમદાવાદ: ગુજરાતમાં કોરોનાની મહામારી વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. રાજ્યભરની હોસ્પિટલમાં બેડની અછતની સાથે ઓક્સિજન અને દવાઓની પણ પારાવાર...

દેશના નાગરિકોને કોરોના ના સંક્રમણથી બચાવવા માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશવ્યાપી રસીકરણ કાર્યક્રમ ચાલી રહ્યો છે જેના ભાગરૂપે રાજયના...

નવીદિલ્હી: કોરોના મહામારીના કારણે દેશની સર્વોચ્ચ અદાલતમાં પણ કામકાજ બંધ કરી દેવામાં આવ્યુ છે. વાસ્તવમાં ૨૨ એપ્રિલથી સુપ્રીમ કોર્ટમાં માત્ર...

નવીદિલ્હી: પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને કોરોના વાયરસથી સંક્રમિત ભારતના પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહને જલ્દી સ્વસ્થ થવાની કામના કરી...

નવીદિલ્હી: દેશના અનેક રાજયમાં આ અઠવાડીયે ગરમી વધવાની આશંકા છે.સ્કાઇમેટ વેધરના જણાવ્યા અનુસાર મધ્ય એપ્રિલથી જુન સુધી મોટાભાગના ભાગોમાં ચોમાસુ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.