Western Times News

Gujarati News

પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે આવેલ ચિત્રિણી નર્સીગ કોલેજ નું ગૌરવ બી.એસ.સી નર્સીગ માં અભ્યાસ કરતી વિધાર્થીની એયુનિવર્સિટી પ્રથમ...

સંપૂર્ણ સ્વસ્થ, તંદુરસ્ત અને નિરોગી હોય તેવા યુવકોની કોરોનાના વેક્સિનના ટ્રાયલ માટે પસંદગી કરવામાં આવી અમદાવાદ, સમગ્ર વિશ્વ કોરોના વાયરસની...

મુંબઈ, દર વર્ષે ઑસ્કારમાં ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ અથવા વિદેશી ભાષાની ફિલ્મ કેટેગરી માટે અલગ-અલગ દેશોથી ફિલ્મો મોકલવામાં આવે છે. ભારતથી...

૫૭ કલાક કરફ્યુ દરમ્યાન કાલુપુર સ્ટેશનથી ૬૦૦ ફેરા કર્યા (દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, એક જમાનામાં એશિયાની શ્રેષ્ઠ પરિવહન સેવા અને શહેરની...

ગાંગુલીએ કોરોના મહામારી વચ્ચે પ્રતિબધ્ધતા પૂર્ણ કરવા માટે ટેસ્ટ કરાવ્યા જેમાં એકમાં પણ પોઝિટિવ ન આવ્યા કોલકાતા, બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ...

પહેલીથી ૩૧ ડિસેમ્બર સુધી અમલમાં રહેનારી આ ગાઈડલાઈન અંતર્ગત કન્ટેનમેટ ઝોન્સમાં તમામ તકેદારીઓના પાલનની જવાબદારી સ્થાનિક તંત્રની નવી દિલ્હી, ઘણા...

નવીદિલ્હી,  દેશના પાટનગર દિલ્હીમાં કોરોનાનો પ્રકોપ અટકવાનું નામ લઇ રહ્યો નથી દિલ્હી સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જારી આંકડા અનુસાર અહીં...

મૈસુર, કર્ણાટરના મૈસુરમાં દલિતના વાળ કાપવા પર સલુનના માલિક પર ૫૦ હજારનો દંડ લગાવવામાં આવ્યો છે.મૈસુર જીલ્લાના હલ્લારે ગામમાં મલ્લિકાજૂન...

ન્યુયોર્ક, સંયુકત રાષ્ટ્રમાં ખોટા ડોઝિયરને લઇ ભારતે પાકિસ્તાનની કડક ટીકા કરી છે ભારતે કહ્યું કે પાકિસ્તાન માટે મનગઢંત અને ખોટી...

મલપ્પુરમા, કેરલમાં ભાજપે ચુંટણી ઇતિહાસમાં પહેલીવાર કોઇ મુસ્લિમ મહિલા ઉમેદવારને મેદાનમાં ઉતારી છે.ભાજપે સ્થાનિક નિગમ ચુંટણી માટે મલપ્પુરમથી બે મુસ્લિમ...

નવીદિલ્હી, દેશમાં કોરોના વાયરસના સંક્રમણના કુલ મામલા ૯૨ લાખના આંકડાને પાર કરી ગયા છે આ આંકડાને પાર કરવામાં કુલ ૩૦૦...

નવીદિલ્હી, દિલ્હી પોલીસે કિસાનોને દિલ્હીમાં કોઇ રીતની માર્ચ કાઢવા અને પ્રદર્શન કરવા પર પ્રતિબંધ લગાવી દીધા છે દિીલ્હી પોલીસે ટ્‌વીટ...

નવીદિલ્હી, કેન્દ્રીય મંત્રીમંડળની આજે બેઠક મળી હતી આ બેઠક બાદ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે પત્રકારો સાથેની વાતચીતમાં કેબિનેટના નિર્ણયો અંગેની...

ચેન્નાઇ, તમિલનાડુ અને પોડીચેરીના કિનારે ચક્રવાતી તોફાન નિવારનેકારણે સરકાર અને એનડીઆરએફની ટીમો સતર્ક થઇ છે. કિનારાના વિસ્તારોમાં કોઇને કારણ વિના...

(પ્રતિનિધિ) પારડી, પારડી નગરપાલિકા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ ર૦ર૧ હેઠળ જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે કાર્યક્રમ દરમિયાન શેરી નાટક...

ચંદીગઢઃ પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહએ રાજ્યના તમામ શહરો અને કસ્બાઓમાં રાત્રે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી રાતનો કર્ફ્યૂનો...

નવી દિલ્હી, દુનિયાના મોટાભાગના દેશો મહિનાઓ પછી પણ કોરોના સામે ઝઝૂમી રહ્યા છે.રોજ હજારો લોકોના મોત થઈ રહ્યા છે ત્યારે એક...

નવી દિલ્હી, કોરોના સામેની કોઈ વેક્સિન હજી બજારમાં નથી આવી પણ સરકારે પહેલા તબક્કામાં જ 30 કરોડ લોકોને વેક્સિન આપવા માટેની...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.