Western Times News

Gujarati News

૬૪ હોસ્પિટલોમાં ૨૦ વેન્ટિલેટર આઈ.સી.યુ. બેડ ઉપલબ્ધ (દેવેન્દ્ર શાહ)અમદાવાદ, સ્માર્ટસીટી અમદાવાદમાં કોરોનાના પોઝીટીવ અને એક્ટીવ કેસની સંખ્યામાં ચિંતાજનક હદે વધારો...

મુંબઈ, સુશાંત કેસમાં ડ્રગ્સ એંગલની તપાસ કરી રહેલા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ કરણ જોહરના ધર્મા પ્રોડક્શન સાથે સંકળાયેલા એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર ક્ષિતિજ...

દીપિકા પાદુકોણની લગભગ સાડા પાંચ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી, બાદમાં ઘરે પરત ફરી હતી મુંબઈ, સુશાંત સિંહની આત્મહત્યાની તપાસ...

અગાઉ છેડતીની ફરિયાદ કરનાર યુવતી સપ્તાહથી બેહોશ હાલતમાં હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાય છે હાથરસ, ઉત્તર પ્રદેશના હાથરસમાં એક દલિત...

નવીદિલ્હી, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભારતમાં આર્થિક સુધારોના સુત્રધાર પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના જન્મ દિવસ પર શુભેચ્છા પાઠવી છે. રાહુલે...

ટ્રક ડ્રાઈવર ભાગે નહી માટે ટ્રાફિક પોલીસે તેનો ફોન કાર ચાલકને આપ્યો હતો (પ્રતિનિધિ) અમદાવાદ, વસ્ત્રાલ ચાર રસ્તા ખાતે ટ્રક...

એટીએસએ આરોપીને ક્રાઈમબ્રાંચને સોંપવા તજવીજ કરી (પ્રતિનિધિ) અમદાવાદ, આશરે ત્રણ વર્ષ અગાઉ ચમત્કારીક સુલેમાની પત્થર ખરીદવા માટે કેટલાંક આરોપીઓએ એકત્ર...

તમામને બાવળા ચિલ્ડ્રન હોમમાં મોકલી ફેકટરી માલિક વિરુધ્ધ કાર્યવાહી કરવામાં આવી (પ્રતિનિધિ) અમદાવાદ, શહેરના કેટલાય ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં ગેરકાયદેસર હોવા છતાં...

કોપીરાઈટ અધીકારી સાથે હવેલી પોલીસે પાંચ દુકાનો વિરુધ્ધ કાર્યવાહી કરી (પ્રતિનિધિ) અમદાવાદ, શહેરના કાલુપુર અને અન્ય માર્કેટો બાદ હવે જમાલપુરમાંથી...

મુંબઇ, મહારાષ્ટ્રની ગઠબંધન સરકારમાં સામેલ કોંગ્રેસ અને એનસીપીએ જણાવ્યું છે કે તે એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરશે કે રાજયમાં કૃષિ...

નવીદિલ્હી, લદ્દાખમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો ગઇકાલે સાંજે લેહ લદ્દાખમાં ૫.૪ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો રાષ્ટ્રીય સિસ્મોલોજિકલ સેન્ટર દ્વારા માહિતી...

નવીદિલ્હી, બિહાર વિધાનસભા ચુંટણી પરિણામ મહત્વપૂર્ણ સવાલોના જવાબ આપશે એટલે કે ચુંટણી એવા સમયમાં થઇ રહી છે જયારે રામ મંદિર...

વલસાડ: વલસાડ જિલ્લાના પારડીમાં એક વૃદ્ધે લાંબી બીમારીને કારણે કંટાળીને આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઇ હતી. મૃતક વૃદ્ધનો કોરોના...

ભાવનગર: ભાવનગર જિલ્લાના શિહોર તાલુકામાં અપહરણ અને મર્ડરની ઘટના સામે આવી છે. જ્યાં ગઈકાલે સાંજે એક્ટિવા લઈને ઘરેથી નીકળેલા આધેડનું...

अहमदाबाद, भारतीय रेल द्वारा 16 से 30 सितम्बर 2020 तक स्वच्छता पखवाडे का आय़ोजन किया जा रहा है जिससे बरसात...

અમદાવાદ, ભારતીય રેલવે દ્વારા 16 થી 30 સપ્ટેમ્બર 2020 સુધી સ્વચ્છતા પખવાડાનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેનાથી વરસાદ પછી...

નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે વિપક્ષ પર ખેડૂતોના ખભે બંદૂક ફોડવાનો અને ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનો આક્ષેપ મૂક્યો હતો. તેમણે...

નવી દિલ્હી, આવતા વર્ષ 2021ના પહેલા દિવસથી જ ચેક દ્વારા ચૂકવણી કરવાની સિસ્ટમમાં ફેરફાર આવી રહ્યા.હતા. અત્યારે કોઇ વ્યક્તિ જેને...

મથુરા, અયોધ્યા બાદ હવે મથુરામાં શ્રીકૃષ્ણના મંદિરનો મામલો અદાલત સુધી પહોંચી ગયો છે. મથુરામાં કૃષ્ણ જન્મભૂમિ પર બનેલી મસ્જિદ હટાવવાની...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.