Western Times News

Gujarati News

ભ્રષ્ટાચાર નિર્મુલન માટે કાર્યરત રાજ્ય સરકારના શાસનને પ્રજાએ સમર્થન આપ્યું છે : ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા રાજ્યમાં ભ્રષ્ટાચાર...

અમદાવાદ, કારગીલ વિજય દિવસની 20મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે જોધપુર એરફોર્સ બેઝ ખાતે ઇન્ડિયન એરફોર્સના સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ દ્વારા સંખ્યાબંધ...

શ્રી સોમનાથ ટ્રસ્ટના માન.અધ્યક્ષશ્રી કેશુભાઈ પટેલના જન્મદિન નિમિતે શ્રી સોમનાથ મંદિર ખાતે અધ્યક્ષશ્રીના નિરામય આરોગ્ય અને દીર્ધાયુષ્ય માટે સોમનાથ મંદિર...

(પ્રતિનિધિ) આણંદ, જીતપુરા દૂધ મંડળી તથા ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી, આણંદના સંયુકત ઉપક્રમે જીતપુરા ખાતે રકતદાન શિબિર તેમજ મેડીકલ ચેકઅપ કેમ્પનું...

રોગચારાની સીઝન હોવાના કારણે દર્દીઓ અને વિધવા સહાય માટે જરૂરી વયમર્યાદા ના દાખલો કાઢવવા લોકોનો ધસારો: સિવિલ સર્જન જે.ડી.પરમાર (પ્રતિનિધિ)...

(પ્રતિનિધિ) ભરૂચ, ગતરોજ ઝઘડિયા પોલીસ મથક ખાતે ડીએસપીના લોક દરબાર અને વાર્ષિક ઇન્સ્પેકશન દરમિયાન દબાણના મુદ્દે ડીએસપી એ કડક વલણ...

(પ્રતિનિધિ) ભરૂચ, ઝઘડિયા તાલુકામાંથી પસાર થતી બ્રોડગેજ રેલવે લાઈન માટે બનાવેલા ગરનાળા સ્થાનિક લોકો માટે આજીવન સમસ્યારૂપ બની ગયા .ગરનાળા...

પોલીસે ફિલ્મી ઢબે તસ્કરોને ઝડપી પડતા સ્થનિકોએ રાહત નો શ્વાસ લીધો (પ્રતિનિધિ) ભરૂચ,  ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં રાત્રી દરમિયાન એક બંગલામાં...

શ્રીનગર : વાર્ષિક અમરનાથ યાત્રા અભૂતપૂર્વ ઉત્સાહ અને જારદાર સુરક્ષા વ્યવસ્થા વચ્ચે જારી રહી છે. હજુ સુધી તમામ સારી સુવિધાઓના...

વોશિંગ્ટન : પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન પ્રથમ વખત અમેરિકાની સત્તાવાર યાત્રાએ પહોંચ્યા હતા. આ યાત્રા દરમિયાન ઇમરાન ખાને જુદા જુદા...

વોશિંગ્ટન : પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને અમેરિકી સાંસદોને સંબોધન કરતા આજે મોટો ખુલાસો કર્યો હતો અને કહ્યું હતું કે, પાકિસ્તાનની...

(પ્રતિનિધિ) વિરપુર, મહિસાગર જીલ્લામાં આવેલા વિરપુર તાલુકાના લીમરવાડા ગ્રામ પંચાયતમા સેગ્રીગેશન પ્લાટના પત્રા ગઈ કાલના રોજ કોઈ અજાણી વ્યક્તિ દ્વારા...

રાષ્ટ્રિય ગ્રામિણ પેયજળ યોજના હેઠળ લોકભાગીદારી થી ગામના છેવાડા ના વિસ્તારના ઘરો સુધી શુધ્ધ સાત્વિક પાણી મળ્યું પાંચ મહુડીયા ગામની...

મહારાષ્ટ્રમાં અગ્રણી હેલ્થકેર નિવારણ પ્રદાતામાંથી એક ફોર્ટિસ હોસ્પિટલ, મુલુંડ દ્વારા દુનિયાની અત્યાધુનિક રોબોટિક સર્જરી ટેકનોલોજી દા વિન્સી Xi રોબોટિક સર્જિકલ...

‘સતત શીખતો રહે તે સાચો શિક્ષક.’ આ ઉક્તિ વિશ્વભારતી શાળામાં સાર્થક થાય છે. શાળામાં શિક્ષકોના અપગ્રેડેશન માટે વિવિધ તાલીમ અને...

તા. ૧૫-જૂલાઇ-૨૦૧૯ના રોજ ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ કંપનીએ ‘બેસ્ટ ડિસ્કોમ્સ’ કેટેગરીમાં ‘પીટીસી એક્સેલેન્સ એવોર્ડ’ જીત્યો. પીટીસી ઇન્ડિયા દ્વારાહોટેલ અશોકા,...

ભગવાન બુદ્ધની નખકણિકા ઉપર મગધના રાજા બિંબિસારે એક અત્યંત સુંદર તથા કલાત્મક સ્તૂપ બનાવડાવ્યો હતો. સંધ્યાસમયે પુજાનો થાળ લઈને રાજાપરીવારનાં...

“રેશમી વાતોથી બુઢાપાના અવસાદને ઢાંકી શકાતો નથી. એકલતા બુઢાપાની  સૌથી ભયાનક સમસ્યા છે !!” “શરીરનું તૂટવું એને બુઢાપો કહે છે...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.