Western Times News

Gujarati News

અમદાવાદ, શહેરનાં રામોલ વિસ્તારમાં એક એપાર્ટમેન્ટમાંથી મહિલાની ચપ્પાનાં ઘા મારી હત્યા કરાયેલી લાશ મળતાં ચકચાર મચી છે. હત્યા દરમિયાન મહિલાનો...

નવી દિલ્હી, વડાપ્રધાન મોદી આવતી કાલે એટલે કે, શુક્રવાર 7 ઓગસ્ટ 2020ના રોજ સંબોધન કરશે. વડાપ્રધાન મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા...

આઝમગઢઃ એક મહિલા કોન્સ્ટોબલે ષડયંત્ર અંતર્ગત લગ્ન કરીને બે મહિનામાં જ પતિની હત્યા કરવાનું પ્લાનિંગ બનાવ્યું હતું. આ કામમાં તેની...

નવી દિલ્હી, ચીનની સેનાની પ્રવૃતિઓ પર નજર રાખવાની સાથે-સાથે ભારતની 4 હજાર કિમીની વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર સુક્ષ્મ નજર...

શ્રીનગર, જમ્મુ-કાશ્મીરના વહીવટીતંત્ર દ્વારા બહુ મોટો ર્નિણય લેવામાં આવ્યો છે. ચાલુ માસના ૧૬મી તારીખથી માતા વૈષ્ણોદેવી સહિત જમ્મુ-કાશ્મીરના તમામ ધાર્મિક...

મુંબઇ, જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે વધુ એક સફળતા મેળવી લીધી છે. જી હા, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ફ્યુચરબ્રાન્ડ લિસ્ટ...

નવીદિલ્હી, કોરોનાની મહામારી વચ્ચે સમગ્ર વિશ્વ તેની વેક્સિન શોધવાના પ્રયાસ કરી રહ્યું છે. તેવામાં ગત દિવસોમાં યોગગુરુ બાબા રામદેવે કહ્યું...

કોલાબામાં વરસાદનો ૪૬ વર્ષનો રેકોર્ડ તૂટ્યો, ૨૪ કલાકમાં ૨૯૪ મિમી પાણી ભરાયું; રાજ્યમાં એનડીઆરએફની ૨૦ ટીમ તહેનાત મુંબઇ, મહારાષ્ટ્રની રાજધાની...

નવીદિલ્હી, કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ દેશમાં કોરોના વાયરસના ૨૪ કલાકમાં ૫૬,૨૮૨ નવા કેસ નોંધાયા છે....

નવીદિલ્હી, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના નેતા મનોજ સિન્હા કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરના નવા ઉપ રાજ્યપાલ હશે. રાષ્ટ્રપતિ રામનાથ...

નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટમાં ભાગેડૂ વિજય માલ્યા ફાઇલમાંથી જરૂરી દસ્તાવેજ ગાયબ થયા છે. જેના કારણે સુપ્રીમ કોર્ટે વિજય માલ્યાની પુનર્વિચાર અરજી...

જબલપુર, સમગ્ર દેશ અને દુનિયામાં કોરોના ફેલાઇ રહ્યો છે. ત્યારે કોરોના વાયરસના સંક્રમણની ઝપેટમાં હવે સેનાના જવાન પણ આવવા લાગ્યા...

રાંચી, ઘાસચારા કૌભાંડમાં સજા ભોગવી રહેલા લાલુ પ્રસાદ યાદવની તબિયત ખરાબ હોવાને કારણે રાંચીના રાજેન્દ્ર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (રિમ્સ)...

નવીદિલ્હી, અયોઘ્યામાં પર્યટનને વધારવા માટે શુ જોઈએ ? સારા રસ્તાઓપ એયરપોર્ટ, મૂળભૂલ સુવિધાઓ અને સારી સુવિદ્યાઓવાળા હોટલ. આ માટે સરકારે...

નવીદિલ્હી, રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને ૬ ઓગસ્ટે જણાવ્યું હતું કે, સરકારે સોવરિન રેટિંગ એજન્સીઓના વિચારો પર જરૂર કરતા...

મુંબઈ, કોરોના વાયરસ સામે લડી રહેલું મુંબઈ હવે નવી આફતનો સામનો કરી રહ્યું છે. મહારાષ્ટ્રમાં મુંબઈ, ઠાણે અને પાલઘર જિલ્લાઓમાં...

મુંબઈ, સુશાંતસિંહ રાજપૂતને લગતા કેસની તપાસ કેન્દ્ર સરકારે સીબીઆઈને સોંપી છે. સુશાંત સિંહ રાજપૂતની મૃત્યુ સંબંધિત આત્મઘાતી કેસ તરીકે વર્ણવવામાં...

કોરોના કાળમાં બોલિવૂડ-સાઉથની જાણીતી અભિનેત્રી અન્ય કલાકારોની જેમ સોશિયલ મીડિયા પર એક્ટિવ છે મુંબઈ, બોલિવૂડ અને સાઉથની જાણીતી અભિનેત્રી રકુલ...

પૈસા જરૂરિયાતમંદોને કેમ દાનમાં નથી આપતા, ખાતરી છે કે તમારું પાકીટ પ્રેમ અને આશીર્વાદથી ભરાશેઃ ટ્રોલર મુંબઈ, અમિતાભ બચ્ચનનો તાજેતરનો...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.