Western Times News

Gujarati News

Search Results for: આતંકી

અમેરિકાએ એકવાર ફરી પાકિસ્તાનને કહ્યું છે કે સીમા પારથી આતંકવાદને રોકવો જાઇએઃ શાંતિ બનાવી રાખવા કહ્યું વોશિંગ્ટન, ભારત પાકિસ્તાનના વધતા...

પાક પી ૫ દેશોના રાજદ્વારીઓને ભારતના દાવોની પોલ ખોલવા માટે તે જગ્યાનો પ્રવાસ કરાવવા ઇચ્છુક છે ઇસ્લામાબાદ, સર્જિકલ સ્ટ્રાઇલ અને...

શ્રીનગર, જમ્મુ-કાશ્મીરમાં તંગધાર માં પાકિસ્તાન તરફથી કરવામાં આવી રહેલી ફાયરિંગ માં બે ભારતીય જવાન શહીદ થયા બાદ હવે ભારતીય સેનાએ...

શ્રીનગર, જમ્મુ-કાશ્મીરના શોપિયા માં આતંકવાદીઓેએ રાજસ્થાનના ટ્રક પર નિશાન સાધ્યુ હતું. આતંકીઓએ ટ્રક ડ્રાઇવરને ગોળી મારી હત્યા કરી હતી. આ...

હથિયારો ઉતારવાની હાલમાં ઘટના બાદ સુરક્ષા વ્યવસ્થા પર અધિકારીઓની નજરઃ જવાન તૈનાત કરવામાં આવ્યા પઠાણકોટ, પંજાબમાં ત્રાસવાદી હુમલાઓનો ખતરો તોળાઈ...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : નવરાત્રીના નવલા ૯ દિવસનો આજે છેલ્લો દિવસ, ખેલૈયાઓ માટે ગરબે ઝુમવા માટેનો ઉત્સાહ થનગની રહ્યો છે....

નવીદિલ્હી, ભારતીય વાયુસેનાના કાફલામાં સ્પાઇસ-૨૦૦૦ લેઝર ગાઇડેડ બોમ્બને સામેલ કરવાની પ્રક્રિયા શરૂ થઇ ચૂકી છે. ઇઝરાયલે આ લેઝર ગાઇડેડ બોમ્બનો...

શ્રીનગર,  જમ્મુ કાશ્મીરમાં લશ્કરે તોઈબાના ખૂંખાર ત્રાસવાદી આશિફને ઠાર કર્યા બાદ પોલીસને ગુરૂવારે ફરી મોટી સફળતા હાથ લાગી છે. પોલીસે...

“અગલે બરસ તું જલ્દી આના” : મોડાસાના નગરજનો હિલોળે ચઢ્યા ભિલોડા, માલપુર શહેરમાં ગણેશ યુવક મંડળ દ્વારા કાશ્મીરના પુલવામામાં આતંકી...

અમદાવાદ : અમદાવાદમાં આંતકવાદી હુમલાની દહેશત વચ્ચે પોલીસતંત્ર હાઈએલર્ટ પર છે આજે સવારે વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા આલ્ફાવન મોલમાં શહેર પોલીસ,...

નવી દિલ્હી, 15-08-2019, પાકિસ્તાની આતંકવાદીઓએ મંગળવારે રાત્રે જમ્મુ-કાશ્મીરના ઉરી સેક્ટરમાં ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો, જેને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યો છે....

ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદનને મળશે વિર ચક્ર પુલવામા આતંકી હુમલા બાદ ભારતીય વાયુસેના દ્વારા પાકિસ્તાનને યોગ્ય જવાબ આપવામાં આવ્યો...

આ સુપરકોપનું નામ સાંભળીને  આતંકીઓ પણ ગભરાઇ જાય છે. 35 એન્કાઉન્ટર અને અડધો ડઝન નક્સલવાદી કમાન્ડરોની હત્યા કરનાર બહાદુર પોલીસ...

જમ્મુ-કાશ્મીર: ભારતીય સેનાને શુક્રવારે અમરનાથ યાત્રાના માર્ગ પાસે એક આતંકી ઠેકાણા પાસેથી અમેરિકન સ્નાઈપર રાઈફલ અને પાકિસ્તાનમાં બનેલી સુરંગ મળી...

પાક વડાપ્રધાન ઈમરાનખાને વડાપ્રધાનને લખેલ પત્રમાં શાંતિથી વાટાઘાટો માટે હાથ લંબાવ્યો (પ્રતિનિધિ દ્વારા) કરાચી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બીજી વખત...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.