અમદાવાદ: સુરતમાં છેલ્લા કેટલાક દિવસોથી બીઆરટીએસ બસ અને સીટી બસના અકસ્માતોની વણથંભી વણઝાર જાણે ચાલ્યે જ જાય છે. આજે પણ...
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ના પાંચ સ્લેબને ઘટાડીને બે સ્લેબ કરવાની ભલામણ...
દે.બારીઆ, દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકામાં આવેલ નાથુડી ગામના જંગલમાંથી બિમાર હાલતમાં મળી આવેલ દીપડાને ગામ લોકો દ્વારા જોઈ દેવગઢબારિયા વનવિભાગને...
રામપુર: નાગરિક સુધારા કાનુનને લઈને હાલમાં ઉત્તરપ્રદેશના જુદા જુદા ભાગોમાં વ્યાપક હિંસા થઈ ચુકી છે. જેના પરિણામ સ્વરૂપે લોકો ભારે...
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અટલ બિહારી વાજપેયીની ૯૫મી જન્મ જયંતિના પ્રસંગે દિલ્હીમાં અટલ ભૂજળ યોજનાની શરૂઆત કરાઈ હતી. આના...
અમદાવાદ: જેની ઉત્સુકતાપૂર્ક રાહ જાવામાં આવી રહી હતી તે કાંકરીયા કાર્નિવલની રંગારંગ કાર્યક્રમ વચ્ચે આજે શરૂઆત થઈ હતી. મુખ્યમંત્રી વિજય...
અમદાવાદ: બિન સચિવાલય પેપર લીક કાંડ મામલે પોલીસને મોટી સફળતા મળી છે. બિન સચિવાલયના પેપર લીક કરનાર ૬ વ્યક્તિની પોલીસે...
અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટે એક મહત્વના ચુકાદામાં ઠરાવ્યું છે કે, જમીન-મિલકતનો હક્ક, ટાઇટલ અને હિત રેવન્યુ ઓથોરીટી દ્વારા નક્કી થઇ શકે...
અમદાવાદ: ૨૦૧૯ના વર્ષે સારા પાકની આશા સાથે ગુજરાતના ખેડૂતોએ વિક્રમજનક વાવેતર કર્યું હતું. પરંતુ છેલ્લા એક વર્ષમાં સતત કુદરતી આપત્તિઓના...
અમદાવાદ: પાકિસ્તાન અને રાજસ્થાન થઈને ગુજરાતમાં પ્રવેશેલા તીડના ઝુંડે ઉત્તર ગુજરાતના ચાર જિલ્લામાં ખેતીને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે. ગુરુવારે રાજસ્થાન...
અમદાવાદ: આવતીકાલે તા.૨૬ ડિસેમ્બર ૨૦૧૯ના રોજ સવારે સૂર્યગ્રહણ થશે. આ ગ્રહણ ભારતની મોટાભાગની જગ્યાએ ખંડગ્રાસ સૂર્યગ્રહણના રૂપમાં જોવા મળશે. ઉજ્જૈનના...
શ્રી શ્રી મા અનંતાનંદતીર્થજીના પ્રાગટ્ય દિન નિમિત્તે પાંચ દિવસીય આયોજન મહામૃત્યુંજય હોમાત્મક યજ્ઞ સાથે સાત કરોડથી વધુ થયેલા મહામૃત્યુંજય મંત્રજાપ...
બુર્કીના ફાસો, (આફ્રિકા) આફ્રિકી દેશ બુર્કીના ફાસોમાં મંગળવારે થયેલા આતંકવાદી હુમલામાં ઓછામાં ઓછા 35 નાગરિકો માર્યા ગયા હતા એમ આ...
નવી દિલ્હી, અર્થવ્યવસ્થામાં ગતિ લાવવા માટે આવકમાં વધારો કરવા જીએસટીના દરોમાં ફેરફાર કરવા વિચાર કરી રહી છે. આ માટે સરકારે...
નવી દિલ્હી: ગુપ્તચર એજન્સીઓ તરફથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. માનવામાં આવે છે કે, જૈશ-એ-મોહમ્મદ અયોધ્યામાં મોટા આતંકવાદી હુમલાને...
નવી દિલ્હી, નેશનલ એન્ટી પ્રોફિટિયરિંગ ઓથોરિટીએ આદેશ આપ્યો કે જે હિસાબે કંપનીએ ટેક્સ કાપની ગણના કરી હતી તે ગણતરી ખોટી હતી....
અમદાવાદ, આવતીકાલે તા.૨૬ ડિસેમ્બર ૨૦૧૯ના રોજ સવારે સૂર્યગ્રહણ થશે. આ ગ્રહણ ભારતની મોટાભાગની જગ્યાએ ખંડગ્રાસ સૂર્યગ્રહણના રૂપમાં જોવા મળશે. ઉજ્જૈનના...
પૂણે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે આજે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, ઓછા ધારાસભ્યોની સાથે કઈ રીતે સરકાર બનાવી શકાય છે....
આસામ, મંગળવારના રોજ કેન્દ્રી મંત્રીમંડળની યોજાયેલી બેઠકમાં રાષ્ટ્રીય જનસંખ્યા રજીસ્ટર(NPR)ને મંજુરી આપી દીધી છે. એનપીઆરની શરૂઆત એપ્રિલ અને સપ્ટેમ્બર 2020ની...
લખનઉ: પૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગીય અટલ બિહારી વાયપેયીની 95મી જયંતીના ખાસ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખનઉ લોકભવનમાં તેમની 25 ફૂટ ઉંચી...
રાજકોટ, બનાસકાંઠામાં તીડને નાથવા તંત્રએ કવાયત હાથ ધરી છે. આવતીકાલ સવારે 11 ગાડીઓ અને 25 ટ્રેક્ટર તીડગ્રસ્ત વિસ્તારમાં દવાનો છંટકાવ...
નવીદિલ્હી, આજે સમગ્ર દેશ અને દુનિયાભરમાં ક્રિસમસ પર્વની ધૂમધામી ઉજવણી કરવામાં આવી હતી રાતે ઘડીયાળનો કાંટો જેવો જ ૧૨ના આંકડા...
પટણા, બિહારની રાજધાની પટનાથી સબંધોને શર્મસાર કરે તેવી ઘટના સામે આવી છે. અહીં એક નિવૃત્ત સૈન્યકર્મીએ તેની સગીર પૌત્રી પર...
નવીદિલ્હી, નાણાં મંત્રાલય અટલ પેંશન યોજના હેઠળ આપવામાં આવતી મહત્તમ માસિક પેંશનને વધારીને દસ હજાર રૂપિયા કરવા વિચારણા કરી રહી...
મુંબઇ, મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારે ક્રિકેટના ભગવાન મનાતા અને ભારત રત્ન વિજેતા ક્રિકેટર સચિન તેંડુલકરને આપવામાં આવેલી એક્સ લેવલની સિક્યોરિટી...