Western Times News

Gujarati News

Search Results for: ગૃહ મંત્રી અમિત શાહ

નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે ૭૦મો જન્મ દિવસ છે વડાપ્રધાન મોદી જયારથી દિલ્હીની ગાદી પર આરૂઢ થયા ત્યારથી રશિયાના રાષ્ટ્રપતિ...

પ્રધાનમંત્રીશ્રીના ૭૦મા જન્મદિવસે ગાંધીનગર મહાનગરને મળી અનોખી ભેટ-રૂ. રર૯ કરોડની પીવાનું શુદ્ધ પાણી ઘરે-ઘરે પહોચાડતી યોજનાનું  ઇ-ખાતમૂર્હત મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ...

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ દેશના પ્રધાનમંત્રી અને ગુજરાતના પનોતાપુત્ર શ્રી નરેન્દ્રભાઇ મોદીના ૭૦મા જન્મદિવસને રાજ્યમાં વિવિધ પાંચ જેટલા વિકાસકામોની પંચામૃત...

નવીદિલ્હી, દેશમાં આજે ગણેશ ચતુર્થીનો પર્વ મનાવવામાં આવ્યો હતો પરંતુ આ વખતે કોરોના મહામારીના કારણે કોઇ પણ તહેવાર પહેલા જેવા...

વાતોમાં સૂરા- ટેસ્ટીંગમાં નબળા ?? ઉત્તર ગુજરાત- કચ્છમાં ૧ ટકા : વસ્તી પ્રમાણે તુલનાત્મક અભ્યાસને જાેતા કોરોના ટેસ્ટીંગમાં આક્રમકતાનો અભાવ...

નવી દિલ્હી,પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી કોરોના વાઇરસથી પોઝીટીવ થયા છે. સોમવારના રોજ પ્રણવ મુખર્જીએ ટ્વીટ કરી આ માહિતી આપી છે....

નવીદિલ્હી, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના નેતા મનોજ સિન્હા કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરના નવા ઉપ રાજ્યપાલ હશે. રાષ્ટ્રપતિ રામનાથ...

બેંગ્લુરુ: કર્ણાટકાના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ રવિવારે રાત્રે ટ્‌વીટ કરીને જણાવ્યું છે કે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે એમ...

નવી દિલ્હી. રામ મંદિર નિર્માણની તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે. મંદિરના શિલાન્યાસ કાર્યક્રમમા સામેલ થવા માટે વડાપ્રધાન મોદી 5 ઓગસ્ટે 11.30...

નવીદિલ્હી, રામ મંદિરનું નિર્માણ શરૂ થવાના પ્રસંગે બધાની ઈચ્છા હશે ત્યારે અયોધ્યામાં હાજર રહે. ખસ કરીને સંતો- મહંતો અને આંદોલન...

ગાંધીનગર ગાંધીનગર લોકસભાના સાંસદ અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે નવી દિલ્હીથી આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં કુંભાર સમુદાયના...

એક મહિના પહેલા દેશમાં સરેરાશ મૃત્યુદર ૩.૧૮ ટકા હતોઃ ગુજરાતમાં ૪.૩૩ ટકા (પ્રતિનિધિ) અમદાવાદ, ગુજરાતમાં કોરોના વિસ્ફોટની સ્થિતિ સર્જાઈ છે....

મુંબઈ: સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં પોલીસની તપાસ સતત ચાલી રહી છે. જે અંતર્ગત અનેક લોકોના નિવેદનો નોંધવામાં આવ્યા છે. આવી...

હવે માઈક્રો કન્ટેન્ટમેન્ટની કાર્યવાહી શરૂ કરી (પ્રતિનિધિ) અમદાવાદ: દેશના મહારાષ્ટ્ર, દિલ્હી, ગુજરાત સહિતના રાજયોમાં કોરોનાના કેસ ચિંતાજનક હદે વધતા કેન્દ્ર...

(પ્રતિનિધિ) અમદાવાદ: ગુજરાતમાં અમદાવાદ, સુરત જેવા મોટા શહેરોમાં કોરોનાના કેસો અચાનક વધતા ચિંતિત થયેલ કેન્દ્ર સરકારે કેન્દ્રીય આરોગ્ય વિભાગના ચુનંદા...

નવી દિલ્હી, દિલ્હીના આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની તબિયત બગડી ગઈ છે અને હાલ તેમની સારવાર દિલ્હીની રાજીવ ગાંધી સુપર સ્પેશિયાલિટી...

નવી દિલ્હી: દિલ્હીમાં કોરોનાનાં વધતા જતા પ્રકોપ બાદ ગૃહ મંત્રાલય એક્શનમાં આવી ગયુ છે. કેન્દ્રએ રાજ્યમાં ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવારનો...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.