ગાંધીનગર: ગુજરાત વિધાનસભાનું એક દિવસીય સત્ર આજે (૧૦ જાન્યુઆરી)એ મળ્યું હતું. જેમાં ભાજપ સરકાર કેન્દ્ર સરકારે પારિત કરેલા સીએએના કાયદાને...
Search Results for: ગૃહ મંત્રી અમિત શાહ
નવીદિલ્હી: ૨૦૨૦-૨૧ માટેના કેન્દ્રીય બજેટ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ટોચના અર્થશાસ્ત્રીઓ અને જુદા જુદા સેક્ટરના નિષ્ણાતો સાથે વાતચીત કરી...
જાેધપુર:કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આજે રાજસ્થાનના જાધપુરમાં નાગરિક સુધારા કાનૂનના સમર્થનમાં એક રેલીને સંબોધન કર્યું હતું....
નવીદિલ્હી: ડુંગળીની આસમાને પહોંચેલી કિંમતોને ધ્યાનમાં લઇને સરકાર પહેલાથી જ કિંમતોને કાબૂમાં લેવા તમામ પ્રયાસોમાં લાગી ગઈ છે. નવા વર્ષ...
(પ્રતિનિધિ દ્વારા) નવીદિલ્હી: પૂર્વ પ્રધાનમંત્રી અટલબિહારી વાજપાઈની જન્મજ્યંતિ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ Âટ્વટ કરી શ્રદ્ધાસુમન આપતા જણાવ્યુ હતુ કે બાજપાઈજીના...
અમદાવાદ: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, નાગરિક સુધારા કાનૂન ૨૦૧૯ અંગે કોંગ્રેસ પાર્ટી દુષ્પ્રચાર અને જુઠ્ઠાણા ફેલાવીને સમગ્ર દેશમાં...
ગોધરા:ગોધરા ખાતે ગ્રામ ગૃહ નિર્માણ, ગ્રામ વિકાસ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી શ્રી બચુભાઈ ખાબડની પ્રેરક ઉપસ્થિતિમાં પંચમહાલ, દાહોદ અને મહિસાગર...
અમદાવાદ: ઊંઝામાં ઐતિહાસિક લક્ષચંડી મહાયજ્ઞનો ભવ્ય પ્રારંભ થશે. ઊંઝામાં તા.૧૮થી ૨૨ ડિસેમ્બર દરમ્યાન યોજાનાર ઉમિયા માતાજી લક્ષચંડી મહાયજ્ઞમાં ૫૦ લાખથી...
ગુવાહાટી: નાગરિક સુધારા બિલને લઇને હિંસક તોફાનો અને દેખાવોનો દોર જારી રહ્યો છે. આજે પણ દેશના જુદા જુદા રાજ્યોમાં હિંસાઓનો...
(પ્રતિનિધિ) નવી દિલ્હી: લોકસભામાં નાગરિકતા અધિકાર બીલને મંજુરી મળ્યા બાદ રાજયસભામાં આ બીલ પસાર કરાવવા માટે સરકારની કસોટી થવાની હતી....
નવીદિલ્હી, નાગરિક સુધારા બિલ ઉપર આજે રાજ્યસભામાં જારદાર સંગ્રામની Âસ્થતિ રહી હતી. ભાજપ, કોંગ્રેસ અને અન્ય પક્ષોએ નાગરિક સુધારા બિલના...
નવીદિલ્હી: રાજ્યસભામાં ચર્ચાસ્પદ નાગરિક સુધારા બિલને લીલીઝંડી મળી ગઈ છે. આની સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારે વધુ...
નવી દિલ્હી, અર્ધસૈનિક બળોના ૧૦ લાખ જવાન હાથથી ગુંથેલા કપડાં અથવા ખાદીથી તૈયાર કરવામાં આવેલા ડ્રેસ પહેરશે. કેન્દ્રીય ગૃહ મંત્રી...
તા. 4 ડિસેમ્બર, 2019, ડી.વાય. પાટીલ સ્ટેડિયમ, નેરુલ, નવી મુંબઈ ખાતે થઈ હતી. * બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના ધર્મગુરુ પૂજ્ય મહંતસ્વામી...
પુણે ખાતે તા. ૬ઠ્ઠી ડિસેમ્બરના રોજ યોજાનાર ડી.જી.-ડી.આઇ.જી. કોન્ફરન્સમાં કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીના હસ્તે ઇન્ચાર્જ પી.એસ.આઇ. શ્રી પી.જે.પંડ્યા ટ્રોફી સ્વીકારશે ટેકનોલોજીના માધ્યમ...
નવીદિલ્હી: લોકસભા બાદ રાજ્યસભામાં પણ સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (એસપીજી) સુધારા બિલને મંજુરી આપી દેવામાં આવી છે. બિલ ઉપર ચર્ચાનો જવાબ...
નવીદિલ્હી: કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાઢેરાના ઘરમાં સુરક્ષા ચુકને લઇને જે બનાવ બન્યો હતો તેને લઇને આજે રાજ્યસભામાં જારદાર ગરમી...
નવી દિલ્હી, SPG બીલ મંગળવારે રાજ્યસભામાં પાસ થઈ ગયું છે. બીલ પર વોટિંગ પહેલા કોંગ્રેસના સાંસદોએ વોકઆઉટ કર્યું. ચર્ચા દરમિયાન...
નવીદિલ્હી: લોકસભામાં બુધવારે એસપીજી એમેન્ડમેન્ટ બિલ પર ચર્ચાનો જવાબ આપતા ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. બદલાની...
નવી દિલ્હી, સરકાર નહી બનવાને લઈને ચર્ચામાં રહેલી મહારાષ્ટ્રની રાજનીતિમાં દરરોજ જુદાં-જુદાં ટર્નિંગ પોઈન્ટ આવી રહ્યાં છે. આજે મુખ્યમંત્રી દેવેન્દ્ર...
મુંબઈની પેઢીના કર્મચારી પાસેથી નારોલમાં રૂ.૨૫,૦૦૦ પડાવી લેવાં તથા વાસણા ફ્લાયઓવર ઉપર સોનાના દાગીના લૂંટવાની ઘટનામાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા સઘન...
લાતેહાર: ઝારખંડમાં ફરી એકવાર સત્તામાં ભારતીય જનતા પાર્ટીની વાપસી માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હવે પોતે જવાબદારી હાથમાં લઇ લીધી...
કોલકાતા: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આજે લોકોને ખાતરી આપી હતી કે, બંગાળમાં એનઆરસીને ક્યારે પણ મંજુરી આપવામાં આવશે નહીં....
દૈનિક પ૦ હજાર લીટર ટ્રીટેડ વોટરથી તળાવ ભરાય છે (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : શહેરના તળાવોને વરસાદી પાણીથી ભરવા માટે કેન્ટ્રીયગૃહ...
ભુવનેશ્વર : ચક્રવાતી તોફાન બુલબુલના કારણે પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના જિલ્લાઓમાં અતિભારે વરસાદ થતાં ચારેબાજુ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે. સાથે...