Western Times News

Gujarati News

Search Results for: ગૃહ મંત્રી અમિત શાહ

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ તિરંગો લહેરાવી સલામી આપી કાશ્મીરમાંથી કલમ ૩૭૦ નાબૂદ થતા આ સ્વતંત્રતા દિન ઐતિહાસિક રંગારંગ સાંસ્કૃતિ કાર્યક્રમોની પ્રસ્તુતી,...

અજીત ડોભાલ જમ્મુ કાશ્મીરથી કલમ-370 હટાવ્યા પછી શોપિયાં મુલાકાત પર છે. તેમણે અલગ અલગ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થાનું નિરિક્ષણ કર્યું હતુ....

અડવાણીએ કહ્યું કે 'રાષ્ટ્રએ એક કદાવર નેતા ગુમાવ્યા છે. મારા માટે, આ એક અકલ્પનીય ખોટ છે અને હું સુષ્માજીની હાજરીને...

મંગળવારના રોજ સાંજે ૦૬.૦૦ કલાકે કર્ણાવતી મહાનગર ભાજપા દ્વારા માન.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માન.કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં...

નવી દિલ્હી: ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ બિલ લોકસભામાં પાસ થઇ ગયું...

જમ્મુ-કાશ્મીરમાં મહત્ત્વપૂર્ણ કામગીરી કરવા માટે કેન્દ્ર સરકાર સતર્ક બની : લોકસભામાં આજે બિલ પસાર થતાં જ સરકાર મહત્ત્વપૂર્ણ નિર્ણય લેશેઃ...

નવીદિલ્હી : જમ્મુ-કાશ્મીર મુદ્દે મહત્વપૂર્ણ બિલ રાજ્યસભામાંથી પસાર થઈ જતાં હવે કેન્દ્ર સરકાર એકશનમાં આવી ગઈ છે. સમગ્ર જમ્મુ-કાશ્મીરમાં સ્વતંત્રતા...

મોડાસા,  જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ ૩૭૦ મામલે અરવલ્લી જિલ્લા ભાજપ દ્વારા ઉજવણી આજરોજ મોડાસા ચાર રસ્તા પાસે ફટાકડા ફોડી આતશબાજી કરીને...

સેના હાઈ એલર્ટ પર નવી દિલ્હી:   સરકારે સોમવારે રાજ્યસભામાં જમ્મુ કાશ્મીરના પુનગર્ગઠનનો સંકલ્પ પત્ર રજૂ કર્યો. ગૃહમંત્રી અમિત શાહે સંકલ્પ...

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીર કલમ 370ને હટાવવાનો અને લદ્દાખને અલગ કરવાનો સંકલ્પ રજૂ કરવામાં આવ્યો છે. આ જાહેરાત...

વિપક્ષોએ ભારે હોહા કરી મુકતા રાજયસભાની કામગીરી સ્થગિત કરાઈ : દેશભરમાં સરકારના નિર્ણયને આવકાર : વડાપ્રધાન નિવાસસ્થાને મળેલી તાકિદની કેબીનેટની...

કાશ્મીર મુદ્દે કેબીનેટમાં મહત્વપૂર્ણ નિર્ણયો : તાકિદની મળેલી કેબીનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે ગૃહમંત્રી સંસદમાં નિવેદન કરશે : કાશ્મીર મુદ્દે...

નવી દિલ્હીઃવડાપ્રધાન નરેન્દ્ર મોદીના લોક કલ્યાણ માર્ગપર આવેલા તેમના ઘરે કેબિનેટ બેઠક કરી હતી. આ બેઠક અંદાજે ૧૦.૧૫ વાગતા પૂર્ણ...

ભાજપ નેતા યેદિયુરપ્પાએ ચોથીવાર રાજયના મુખ્યમંત્રી તરીકે સોંગદ લીધા બેંગ્લુરૂ, કર્ણાટક ભાજપ અધ્યક્ષ બી એસ યેદિયુરપ્પાને રાજભવનમાં રાજયપાલ વજુભાઇ વાળાએ...

જમ્મુ : વાર્ષિક અમરનાથ અભૂતપૂર્વ ઉત્સાહ અને ધાર્મિક માહોલમાં જારી રહી છે. યાજ્ઞા માર્ગ હાલમાં સાનુકુલ હોવાના કારણે તમામ શ્રદ્ધાળુઓ...

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશન દ્વારા આશ્રમ રોડ ખાતે ઈન્કમટેક્ષ જંક્શન ઉપર નવા બનાવવામાં આવેલ ફ્લાયઓવર બ્રિજ અને પશ્ચિમ ઝોન નારણપુરા...

મંદિરના પરિસરમાં પ્રથમ વખત ૧૬ ગજરાજાનું મહંત દિલીપદાસજીએ પૂજન-અર્ચન કરી આરતી ઉતારી : મંદિરમાં સવારથી જ ભજનો-રાસગરબાની જમાવટ કરતા ભક્તોઃમંગળા આરતી...

અમદાવાદ, ભાજપા કિસાન મોરચાના પ્રદેશ પ્રમુખ બાબુ જેબલીયાએ કેન્દ્રીય મંત્રીમંડળની પ્રથમ બેઠકમાં લેવાયેલા ખેડુતહિતના નિર્ણયોને આવકારતાં જણાવ્યુ હતુ કે, પ્રધાનમંત્રી...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.