Western Times News

Gujarati News

Search Results for: ગૃહ મંત્રી અમિત શાહ

અનેક વિસ્તારોમાં ૧૪૪ની કલમ લાગુ : તોફાની તત્વોને પકડી લેવાની કાર્યવાહી શરૂ નવી દિલ્હી: એનઆરસીના મુદ્દે દિલ્હીમાં છેલ્લા ઘણા દિવસથી...

અમદાવાદ: નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં જારદાર નારા ગુંજી ઉઠ્યા હતા. અમેરિકી પ્રમુખ ટ્રમ્પે પણ જુદા જુદા વિષય ઉપર વાત કરી હતી....

અમદાવાદ,  અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની હાઈપ્રોફાઇલ અને હાઈવોલ્ટેજ ભારત યાત્રા અને ખાસ કરીને અમદાવાદ યાત્રા ઉપર સમગ્ર વિશ્વનું ધ્યાન કેન્દ્રિત...

મોડીરાત સુધી રોશની નિહાળવા શહેરીજનો રસ્તા પર જાવા મળ્યાઃ ટ્રમ્પના આગમન પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે અમદાવાદ આવી પહોંચશે (પ્રતિનિધિ)...

નાગરિકતા કાયદાનો દુષપ્રચાર કરનાર લોકો દેશ શક્તિશાળી બને તેવું ઇચ્છતા નથી- ભારત દેશને મજબૂત અને શક્તિશાળી બનાવવા આપણે સૌ ભારતીયો...

દિલ્હી વિધાનસભાની ૭૦ બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં સતત ત્રીજી વખત સ્પષ્ટ બહુમતી તરફ ‘આપ’ની કૂચ નવી દિલ્હી: દિલ્હી વિધાનસભાની ૭૦...

જીત હરેશભાઈ ત્રિવેદી ભિલોડા:  મોડાસાના સાયરા (અમરાપુર)ની ૧૯ વર્ષીય યુવતીના શંકાસ્પદ મૃત્યુ મામલે સમગ્ર રાજ્યમાં ભારે પડઘા પડતા અને અરવલ્લી...

નવી દિલ્હી: જેની ઉત્સુકતાપૂર્વક રાહ જાવામાં આવી રહી હતી તે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ટ્‌સ્ટ બનાવવાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના...

ભગવાન શ્રીરામના જન્મસ્થળ અયોધ્યામાં ભવ્ય-દિવ્ય મંદિર બનાવવા અને તેની સાથે સંબંધિત વિષયો પર નિર્ણય કરવામાં ટ્રસ્ટ સંપૂર્ણપણે સ્વતંત્ર રહેશે નવી...

લખનઉ: રામ મંદિર ટ્રસ્ટની જાહેરાત બાદ હવે યોગી કેબિનેટે સુન્ની વક્ફને જમીન આપવાનો પ્રસ્તાવ પાસ કરી દીધો છે. મીડિયા રિપોર્ટ...

નવીદિલ્હી: પાટનગર દિલ્હીના જામિયાનગરમાં દિનદહાડે ગોળીબારની ઘટનાથી દેશભરમાં ખળભળાટ મચી ગયો છે. પોલીસની ઉપસ્થિત માં બંદૂક લહેરાવીને એક વ્યક્તિએ વિદ્યાર્થી...

નવીદિલ્હી, દેશભરમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પૂણ્યતિથિ મનાવવામાં આવી રહી છે આ પ્રસંગ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી,રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિ...

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં આજે સીએએને લઈ વિપક્ષ કોંગ્રેસે જારદાર હોબાળો મચાવ્યો હતો. જા કે, મ્યુનિસિપલ ભાજપના નેતા...

સીએએ કાયદા સંદર્ભે વારંવાર સ્પષ્ટતા છતાં કોંગ્રેસીઓ તથા કટ્ટરપંથી કાગરોડ મચાવી રહ્યા છેઃ નાયબ મુખ્યમંત્રી અમદાવાદ, રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન...

ગોધરા: ૭૧માં પ્રજાસત્તાક દિન નિમિત્તે પંચમહાલ જિલ્લામાં ગોધરાના પોલિસ પરેડ ગ્રાઉન્ડ ખાતે નર્મદા અને શહેરી ગૃહ નિર્માણ રાજ્યમંત્રીશ્રી યોગેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને...

પાટણ: દેશના ૭૧ મા પ્રજાસત્તાક દિનની પાટણની જિલ્લા કક્ષાની ઉજવણીમાં રાધનપુર ખાતે સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમારે રાષ્ટ્રધ્વજને...

પાલનપુર:  બનાસકાંઠા જિલ્‍લાના દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે  કૃષિ, ગ્રામ વિકાસ અને વાહન વ્યવહાર મંત્રીશ્રી આર.સી.ફળદુના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વની ભવ્ય...

લુણાવાડા:  રાજ્યના રાજ્ય શિક્ષણ મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવેએ સ્વાતંત્ર્ય સંગ્રામમાં બલિદાન આપનાર ક્રાંતિકારીઓ અને સ્વાતંત્ર સેનાનીઓને નતમસ્તકે વંદન કરી રાજ્ય...

સી. એ. એ. નો કાયદો કોઈની નાગરિકતા છીનવવા માટે નથી પણ શરણાર્થીઓને નાગરિકતા આપવા માટેનો છે... વડોદરા: તા.૨૬ જાન્યુઆરી, ૨૦૨૦...

નાગરિકતા સંશોધન બિલ (સી.એ.એ) કાયદાનું સ્વરૂપ ધારણ કર્યા બાદ આ અંગે વિવાદ શાંત થવાનું નામ નથી લઇ રહ્યો. કેટલીક શાળાઓએ...

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહ દ્વારા નાગરિકતા સંશોધન કાનૂન લાવવામાં આવ્યું છે. જેના સમર્થન માં અરવલ્લી જિલ્લામાંથી...

અમદાવાદ: દેશમાં નાગરિક સુધારા કાનુનના સમર્થન અને વિપક્ષમાં જારદાર અભિયાન જારી છે. ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં કાનુનના સમર્થનમાં દેશવ્યાપી અભિયાનનો...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.